Wednesday, July 15, 2026
HomeGujaratAhmedabadગૂજરાત વિદ્યાપીઠ ખાતે બે દિવસીય સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવની ઉજવણી

ગૂજરાત વિદ્યાપીઠ ખાતે બે દિવસીય સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવની ઉજવણી

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

ગૂજરાત વિદ્યાપીઠ ખાતે યોજાઈ રહેલા બે દિવસીય સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવના પ્રથમ દિવસે ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ તથા ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા પણ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા રાજ્યપાલશ્રીએ ગૂજરાત વિદ્યાપીઠની વિવિધ વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ નિહાળી હતી. વિવિધ વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓ દ્વારા આસામી નૃત્ય, શાસ્ત્રીય નૃત્ય, મૂક અભિનય, દેશભક્તિ ગીત, આદિજાતિ નૃત્ય, રાસ ગરબા સહિતની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૨૫માં સ્થપાયેલ સ્નાતક સંઘને ૬ ડિસેમ્બરના રોજ ૧૦૦ વર્ષ પૂર્ણ થાય છે. જેના ઉપલક્ષ્યમાં ગત વર્ષ ૬ ડિસેમ્બર,૨૦૨૪થી અત્યાર સુધી ૧૫ સ્નાતક સંમેલન યોજવામાં આવ્યા છે. બે દિવસીય સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવમાં પધારવા માટે ૭ વિદ્યાશાખાના ૧૮ વિભાગોના ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓને નિમંત્રણ આપવામાં આવ્યું છે. મહોત્સવમાં ૮ સત્રોમાં વિવિધ પ્રસ્તુતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસીય સ્નાતક સંમેલન અંતર્ગત વિવિધ વિદ્યાશાખાના સ્નાતકોને સન્માનિત કરવામાં આવનાર છે. વિવિધ સત્રોમાં સ્નાતકો અને પૂર્વ વિદ્યાર્થીઓ ગૂજરાત વિદ્યાપીઠ સાથેના પોતાના સંસ્મરણો વાગોળશે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here