Saturday, June 6, 2026
HomeNew Delhiનામદેવ ફિનવેસ્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી જીતેન્દ્ર તન્વર

નામદેવ ફિનવેસ્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી જીતેન્દ્ર તન્વર

Date:

Related stories

સીઆઇડી દ્વારા રાજપીપળાના નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ કરાઇ

જમીનના હક્કપત્રકની નોંધને ગેરકાયદેસર રીતે પ્રમાણિત દ્વારા ધરપકડ કરી...

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાબરમતી લોકોશેડ તથા રેલવે હોસ્પિટલ...

“એક વૃક્ષ માંના નામે” અભિયાન હેઠળ પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ...

વૈશ્વિક મંદીનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે, અને છતાં વિદેશી...

અમેરિકાનાં સાંસદો એ ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધ અટકાવવાની ચીમકી આપી!...

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ‘મેગા એગ્રી ક્રેડિટ આઉટરીચ...

*વડોદરા, ૦૬ જૂન, ૨૦૨૬* – સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા,...

 નરોડા GIDC ફેઝ-3માં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં વિકરાળ...

પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીમાં કામકાજ દરમિયાન અચાનક પ્રચંડ ધડાકા...

વટવાથી સાબરમતી રેલવે સ્ટેશન સુધી રેલવે કર્મચારીઓ કરશે વૃક્ષારોપણ,...

વૃક્ષારોપણ, સ્વચ્છતા, જળ-ઊર્જા સંરક્ષણ અને પ્લાસ્ટિક ઉન્મૂલન પર રહ્યું...

નામદેવ ફિનવેસ્ટ ખાતે, અમે વંચિત અને ઊભરતા બજારોમાં સતત મજબૂત ધિરાણ ની માંગ જોઈ રહ્યા છીએ. અમે જવાબદાર, સુલભ અને ટકાઉ નાણાકીય ઉકેલો પૂરા પાડવા માટે પ્રતિબદ્ધ છીએ, જે ઉદ્યોગસાહસિકો અને નાના વ્યવસાયોને આત્મવિશ્વાસ સાથે વિકાસ કરવા અને ભારતના આર્થિક વિકાસમાં સાર્થક યોગદાન આપવા માટે સશક્ત બનાવે છે.

ભારતીય રિઝર્વે બેંક (આરબીઆઈ) દ્વારા રેપો રેટ 5.25% પર જાળવી રાખવાનો નિર્ણય આર્થિક વિકાસને ટેકો આપવા અને સાથે જ ઊભરી રહેલા ફુગાવા ના દબાણ પ્રત્યે સતર્ક રહેવા પ્રત્યેના સંતુલિત અને વિવેકપૂર્ણ અભિગમને દર્શાવે છે. પોતાના તટસ્થ વિચાર (ન્યુટ્રલ) નીતિગત વલણને જાળવી રાખીને, મોનેટરી પોલિસી કમિટી (એમપસી) એ સંકેત આપ્યો છે કે તે આગળ કોઈ નીતિગત પગલું ભરતા પહેલાં સ્થાનીક અને વૈશ્વિક ઘટનાક્રમ પર નજીકથી નજર રાખવાનું પસંદ કરશે. આરબીઆઈએ નાણાકીય વર્ષ 2027 (FY27) માટે પોતાના સીપીઆઈ ફુગાવાના અંદાજને વધારીને 5.1% કર્યો છે અને જીડીપી વૃદ્ધિ અંદાજને ઘટાડી ને 6.6% કર્યો છે, જેમાં ભૂરાજકીય તણાવ, ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ, પુરવઠા શૃંખલામા વિક્ષેપ, રૂપિયા માં વધઘટ, અને હવામાન સબંધિત અનિશ્ચિતતા જેમાં સામાન્ય કરતાં ઓછા ચોમાસા અને અલ-નીનો સ્થતિનું જોખમ સામેલ છે.

આ પ્રતિકૂળ પરસ્થિતિઓ છતાં, ભારતની સ્થાનિક માંગ મજબૂત રહી છે. ટિયર 2, ટિયર 3 અને ગ્રમીણ બજારોમા કાર્યરત વ્યવસાયો માટે, નીતિગત સ્થિરતા તે વિશ્વાસ પૂરો પાડે છે જે અનિશ્ચિત આર્થિક વાતાવરણમાં રોકાણનું આયોજન કરવા, કામગીરીનો વિસ્તાર કરવા અને વિકાસની તકને આગળ વધારવા માટે જરૂરી છે.

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ) સતત વધતા ઈનપુટ ખર્ચ, સતત ફુગાવાના દબાણ, મોસમી વ્યાવસાયિક વધઘટ અને કાર્યકારી મૂડીની મર્યાદાઓ સામે ઝઝૂમી રહ્યા છે, જેના કારણે ધિરાણ સુધીની પહોંચ પહેલાં કરતાં વધુ ગંભીર બની ગઈ છે. આરબીઆઈ ના ડેટા આધરિત અને સંતુલીત અભિગમે વ્યવસાયોને અત્યંત જરરી નિશ્ચિતતા પૂરી પાડે છે જે વિકાસ જાળવવા અને મજબૂતી નિર્માણ પર કેન્દ્રિત છે. એક સ્થિર વ્યાજ દરનું વાતાવરણ અમારા ડીએફઆઈ (વિકાસ નાણાકીય સંસ) ઉધાર પર કાર્યક્ષમ ભંડોળ અને અનુકૂળ હેજિંગ ખર્ચને પણ ટેકો આપે છે, જેના કારણે અમે સ્પર્ધાત્મક ભાવે ઉપલબ્ધ મૂડીના લાભ તે ઉદ્યોગસહસિકો અને નાના વ્યવસાયો સુધી પહોંચાડી શકીએ છીએ જેમની અમે સેવા કરીએ છીએ.

સીઆઇડી દ્વારા રાજપીપળાના નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ કરાઇ

જમીનના હક્કપત્રકની નોંધને ગેરકાયદેસર રીતે પ્રમાણિત દ્વારા ધરપકડ કરી...

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાબરમતી લોકોશેડ તથા રેલવે હોસ્પિટલ...

“એક વૃક્ષ માંના નામે” અભિયાન હેઠળ પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ...

વૈશ્વિક મંદીનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે, અને છતાં વિદેશી...

અમેરિકાનાં સાંસદો એ ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધ અટકાવવાની ચીમકી આપી!...

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ‘મેગા એગ્રી ક્રેડિટ આઉટરીચ...

*વડોદરા, ૦૬ જૂન, ૨૦૨૬* – સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા,...

 નરોડા GIDC ફેઝ-3માં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં વિકરાળ...

પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીમાં કામકાજ દરમિયાન અચાનક પ્રચંડ ધડાકા...

વટવાથી સાબરમતી રેલવે સ્ટેશન સુધી રેલવે કર્મચારીઓ કરશે વૃક્ષારોપણ,...

વૃક્ષારોપણ, સ્વચ્છતા, જળ-ઊર્જા સંરક્ષણ અને પ્લાસ્ટિક ઉન્મૂલન પર રહ્યું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here