Friday, July 17, 2026

Aksheshkumar Savaliya

spot_img

ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને “અપરં લાભં”! એ કહીને કયા લાભની વાત કરે છે?

હે ઈશ્વર.આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. એકબાજુથી અમુક લોકો આપણાં વડાપ્રધાનની ઠેકડી ઉડાવે છે, તો કેટલાંક એની પર યુદ્ધનાં સમયે...

રોજગાર સર્જનની દિશામાં મોટું પગલું : માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં આયોજિત 19મા રોજગાર મેળા હેઠળ 51 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો સોંપ્યા

અમદાવાદમાં આયોજિત રોજગાર મેળામાં 115 નવી નિમણૂંક મેળવનારા ઉમેદવારોને નિમણૂક પત્રો વિતરણ કરવામાં આવ્યા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ 23 મે, 2026ના રોજ વીડિયો...

તિલકવાડા તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે ભાજપના મમતાબેન તડવી અને ઉપપ્રમુખ તરીકે પિયુસકુમાર બારિયા ની નિયુક્તિ કરાઈ

હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી. અને નર્મદા જિલ્લામાં પણ રાજપીપલા નગરપાલિકા, તાલુકા પંચાયત, અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીના પરિણામ...

દસક્રોઈમાં હીટ એન્ડ રનની ઘટનામાં 3 વર્ષના માસૂમનું મોત,

મૂળ મહેસાણા જિલ્લાના વતની અને હાલ ગામડી ગામ પાસે રહીને મજૂરી કામ કરતા નવઘણભાઈ ઝાલાનો સાડા ત્રણ વર્ષનો પુત્ર ક્રિષ્ણા આ અકસ્માતનો ભોગ બન્યો...

માટી, પરસેવો અને ગુસ્સો પેડ્ડીમાં જોવા મળશે રામ ચરણનો સૌથી જુદો અંદાજ

છેલ્લાં કેટલાક વર્ષોથી ભારતીય મસાલા ફિલ્મોમાં ખલનાયક જેવા નાયકનો ચલણ ઘણો વધી ગયો છે। અલગ-અલગ ફિલ્મ ઉદ્યોગોના મોટા કલાકારો હવે એવા પાત્રો ભજવી રહ્યા છે...

નાંદોદ તાલુકા પંચાયત ના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ

JRD માં દ્રાઈવર તરીકે ફરજ બજાવતા અને તા.પં માં ચૂંટાયેલા સભ્ય ને પ્રમુખ પદ મળ્યું રાજપીપળા, તા 23 નર્મદા જિલ્લા ની 6 તાલુકા પંચાયત માં આજે...

તુલસી અને રત્નાવલી નાં સંગમ અને વિયોગ બંનેનું કારણ યમુનાજીનો પ્રવાહ છે.

માનસ રત્નાવલીનાં સાતમા દિવસની કથામાં પ્રવેશ કરતાં પૂજ્ય બાપુએ કહ્યું કે, તુલસી અને રત્નાવલી બંનેની વચ્ચે જડતાં નથી, પરંતુ એક પ્રવાહ છે. બંનેનાં સંગમનું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img