Friday, March 20, 2026

Aksheshkumar Savaliya

spot_img

કોંગ્રેસને ભારતીય સૈન્ય કરતા પાક.ના આતંકવાદ પર વધુ વિશ્વાસ છે : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે આસામના દરાંગ અને ગોલાઘાટ જિલ્લામાં ૧૮૫૦૦ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું હતું. મોદીએ એક મેડિકલ કોલેજ, એક નર્સિંગ કોલેજ...

ભાવનગર-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત: બેના મોત

​ધોલેરા નજીક ભાવનગર-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર આજે વહેલી સવારે પીપળી નજીક હાઈવે પર ગમખ્વાર કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. કાર અને બાઇક...

વક્ફ એક્ટ અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો, 3થી વધુ બિન મુસ્લિમ સભ્યો નહીં હોય

સુપ્રીમ કોર્ટે આજે વક્ફ (સુધારા) બિલ 2025ના અમલીકરણ પર સ્ટે મૂકવાનો ઇન્કાર કરી દીધો છે. જો કે, કેટલીક ધારાઓ પર રોક મૂકવાનો આદેશ આપ્યો...

ગુજરાત હાઈકોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી

ગુજરાત હાઈકોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ માહિતી સામે આવતા જ પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ વખતે...

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ સૈનિકોનું અપમાન : ઉદ્ધવ ઠાકરે

એશિયા કપમાં 14 સપ્ટેમ્બરે યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચને લઈને શિવસેના (UBT) ના વડા ઉદ્ધવ ઠાકરેએ રસ્તા પર ઉતરવાની જાહેરાત કરી છે....

ગાંધીનગરમાં 115 દબાણકર્તાઓને આખરી નોટીસ

સરકારી જમીનમાં દબાણ કરનાર સામે ગાંધીનગર મહાનગરપાલિકાને અનેક ફરિયાદ મળી રહી છે. જેથી આ ફરિયાદને આધારે ગાંધીનગર મહાનગરપાલિકા તંત્રએ કામગીરી હાથ ધરી છે. ઉત્તર...

હિંસાના 2 વર્ષ બાદ PM મોદી પહોંચ્યા મણિપુર, તેમણે શાંતિ, વિકાસ અને રોજગાર પર ભાર મૂક્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મણિપુરના ચુરાચંદપુર પહોંચ્યા છે. તેઓ ત્યાં હિંસાથી પ્રભાવિત લોકોને મળ્યા હતા. આ દરમિયાન, તેમણે રાજ્યમાં શાંતિ, વિકાસ અને વિશ્વાસનો સંદેશ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img