Tuesday, August 25, 2026
HomeGujaratગાંધીનગરમાં 115 દબાણકર્તાઓને આખરી નોટીસ

ગાંધીનગરમાં 115 દબાણકર્તાઓને આખરી નોટીસ

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

સરકારી જમીનમાં દબાણ કરનાર સામે ગાંધીનગર મહાનગરપાલિકાને અનેક ફરિયાદ મળી રહી છે. જેથી આ ફરિયાદને આધારે ગાંધીનગર મહાનગરપાલિકા તંત્રએ કામગીરી હાથ ધરી છે. ઉત્તર ઝોન એસ્ટેટ શાખા દ્વારા શહેરના પેથાપુર વિસ્તારમાં જી.ઈ.બી.ની પાછળ, નદી કાંઠે સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરૂપે ગાંધીનગર મહાનગર પાલિકાએ 115 દબાણકર્તાઓને તેમના બાંધકામો સંબંધિત આધાર-પુરાવા રજૂ કરવા અંગે ફરમાન કરીને નોટિસ પાઠવવામાં આવી છે.નોંધનીય છે કે, આ દબાણકર્તાઓને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અગાઉ 22 ઓગસ્ટે પણ એક નોટિસ આપવામાં આવી હતી. જોકે, તેના પર કોઈ નક્કર કાર્યવાહી ન થતાં ફરી એકવાર એટલે 10 અને 11 સપ્ટેમ્બરના રોજ ફરી એકવાર કાર્યવાહીના ભાગરૂપે 115 દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી છે. આ નોટીસમાં સાત દિવસની અંદર બાંધકામના કાયદેસરતાના પુરાવા રજૂ કરવા માટે આખરી નોટિસ ફટકારવામાં આવી છે.ગાંધીનગર મહાનગરપાલિકાના એસ્ટેટ શાખા દ્વારા આ દબાણો દૂર કરીને સરકારી જમીનને ખુલ્લી કરાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ શહેરી વિકાસને અવરોધતા દબાણોને હટાવીને કાયદેસરતા સ્થાપિત કરવાનો છે. જો નિર્ધારિત સમય મર્યાદામાં દબાણકર્તાઓ દ્વારા યોગ્ય પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો નિયમાનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here