Sunday, June 7, 2026
HomeAhmedabad

Ahmedabad

રામ મંદિર પર ભરતસિંહના વિવાદિત નિવેદન પર પાટીલનો પ્રહાર: ‘તેમને મેન્ટલ હોસ્પિટલમાં ચેકઅપની જરૂર છે’

 રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરેક પક્ષ લોકોને રિઝવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે મંગળવારે પ્રદેશ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ રામ મંદિર અંગે વિવાદિત...

હાર્દિકે પાર્ટી છોડતી વખતે ગરીમા જાળવવાની જરૂરી હતી, જેણે પ્રેમ કર્યો તેને જ ગાળો આપી: જિગ્નેશ મેવાણી

અમદાવાદ: કૉંગ્રેસના તમામ હોદ્દા પરથી હાર્દિક પટેલે રાજીનામું ધરી દીધું છે. રાજીનામું આપતી વખતે હાર્દિક પટેલે એક પત્ર લખ્યો હતો, જેમાં કૉંગ્રેસ પાર્ટી, પ્રદેશ કૉંગ્રેસ...

દીવાલ પડતાં 12 શ્રમિકનાં મોત: વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું

હળવદ GIDCમાં આવેલા મીઠાના કારખાનામાં દીવાલ ધરાશાયી થતાં દટાઈ ગયેલા 12 શ્રમિકનાં મોત નીપજ્યાં છે, જ્યારે 20થી વધુ શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા છે....

મસ્જિદ પરિસદના વજુખાનામાં મળ્યું 12.8 ફૂટનું શિવલિંગ, કોર્ટે જગ્યા સીલ કરવાનો આદેશ કર્યો

જ્ઞાનવાપી મસ્જિદ અને શ્રૃંગાર ગૌરી મંદિર વિવાદના મામલે કોર્ટના આદેશ પર અધિવક્તા કમિશ્નર દ્વારા સર્વે અને ફોટોગ્રાફીનું કામ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ ગયું છે....

સવારે ખાલી પેટે કેમ પીવું જોઇએ ગરમ પાણી? શું કહે છે આયુર્વેદ

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આપણે અનેકવાર સાંભળ્યું હશે કે સવારે ખાલી પેટે હુંફાળું ગરમ પાણી પીવું જોઇએ. આયુર્વેદમાં પણ આ સૂચન આપવામાં આવ્યું છે....

પાક બચાવવા અનોખો નુસખો: સાડાત્રણ એકરમાં ઉગાડેલી દ્રાક્ષને 1.15 લાખ રૂપિયાની સાડીઓથી ઢાંકી દીધી

દેશમાં આ વર્ષે ગરમીએ નવા નવા રેકોર્ડ બનાવી રહી છે. વધતા તાપમાન વચ્ચે મનુષ્ય અને પશુ-પંખીઓ તો પરેશાન છે જ, પણ એની અસર ફળો...

બેંગલુરુમાં 7 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે વિદ્યાર્થીઓને શાળામાંથી બહાર કાઢ્યા

બેંગલુરુમાં 7 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. એ બાદ પોલીસે શાળાઓમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા છે. ન્યૂઝ એજન્સી યુએનઆઈના જણાવ્યા અનુસાર, બેંગલુરુની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read