Saturday, June 27, 2026

Bollywood

શાહિદ કપૂર અને કૃતિ સેનનની મોસ્ટ અવેઇટેડ રોમેન્ટિક કોમેડી ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ ખૂબ ચર્ચામાં

નવી મુંબઇ: શાહિદ કપૂર અને કૃતિ સેનનની મોસ્ટ અવેઇટેડ રોમેન્ટિક કોમેડી 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા' ખૂબ ચર્ચામાં છે. ચાહકો આ સ્ટાર્સની ઓનસ્ક્રીન...

અક્ષય કુમારની શરણાગતિ, એ સર્ટિફિકેટ સ્વીકારી લેશે

અક્ષય કુમારે આખરે સેન્સર બોર્ડ સામે શરણાગતિ સાધીને 'ઓહ માય ગોડ ટૂ' માટે એડલ્ટ ઓન્લી સર્ટિફિકેટ સ્વીકારી લેવાનું નક્કી કર્યું હોવાનો દાવો કેટલાક અહેવોલોમાં...

બવાલનું સ્ટ્રિમિંગ બંધ કરાવવા યહુદી સંગઠનની માગણી

જાહ્નવી કપૂર અને વરુણ ધવનની 'બવાલ' ફિલ્મ આંતરરાષ્ટ્રીય સ્તર પર વિવાદમાં સપડાઇ છે.  યહૂદી માનવાધિકાર સંસ્થા સાઇમન વિસેન્થલ સેન્ટરે ફિલ્મની વાર્તામાં અમુક દ્રશ્યો સામે...

નબળી સ્ક્રિપ્ટ, VFXનો વધુ પડતો ઉપયોગ સહિતના આ કારણોસર પ્રભાસની ફિલ્મો થઈ રહી છે ફ્લોપ

પ્રભાસ ઈન્ડિયન સિનેમાના હાઈએસ્ટ પેડ એક્ટર્સ પૈકીના એક છે. આ એકમાત્ર એવા એક્ટર છે જેમણે છેલ્લા ઘણા વર્ષોમાં કેટલીક પાન ઈન્ડિયા ફિલ્મો ઈન્ડ્સ્ટ્રીને આપી...

મિત્રોએ જ મને ગાળો આપી, આદિપુરુષમાં રામ વિશે 4000 પંક્તિઓ લખી એ તો કોઈને ન દેખાઈ : મુંતશિર

ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષ જ્યારથી રિલીઝ થઈ ત્યારથી વિવાદોમાં ઘેરાઈ છે. ફિલ્મમાં મનોજ મુંતશિરના ડાયલોગ્સને ફિલ્મ રિલીઝ થયા બાદથી ખૂબ જ ટીકાનો સામનો કરવો...

બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડવાની હીન હરકત : ‘આદિપુરૂષ’ની કમાણી રૂ. 300 કરોડ

- 'પઠાણ' બાદ 'આદિપુરૂષ'નો પણ વિવાદ સર્જી વેપાર - ચાહકોને હવે શંકા જાય છે કે જાણી જોઈને ફિલ્મ મેકર સંસ્કૃતિના લીરા ઉડાવી વિવાદ જગાવે તેવી...

પીઢ ટીવી એક્ટર મંગલ ધિલ્લોનનું કેન્સરથી નિધન

દૂરદર્શનના સુવર્ણ કાળની 'બુનિયાદ' સહિતની જાણીતી ટીવી સિરિયલોના એક્ટર મંગલ ધિલ્લોનનું કેન્સરના કારણે અવસાન થયું છે. તેમણે લુધિયાણાની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા....

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read