Thursday, June 12, 2025
HomeGujarat

Gujarat

spot_imgspot_img

ACKOએ અમદાવાદમાં ACKO ડ્રાઇવ શરૂ કરી; તમામ ઓટોમોટીવ જરૂરિયાતો માટે એન્ડ-ટુ-એન્ડ ઉકેલો પૂરા પાડે છે

કાર આફ્ટરમાર્કેટ ક્ષેત્રે ઝંપલાવ્યા બાદ અને ભારતના મહત્ત્વના શહેરોમાં પોતાની અદ્યતન સેવાઓ સાથે અતુલ્ય સફળતાનો સ્વાદ માણ્યા બાદ, ACKOએ અમદાવાદમાં તમામ પ્રકારની ઓટોમોટીવ જરૂરપિયાતો...

તનૈરાએ સાડી પર સૌપ્રથમ વખત 40 ટકા છૂટની જાહેરાત કરી, નાણાંકીય વર્ષ 2025માં તેની 30 ટકા વૃદ્ધિની ગતિને આગળ ધપાવે છે

ટાટાની પ્રોડક્ટ તનૈરાએ નાણાંકીય વર્ષ 2025માં 30 ટકા વૃદ્ધિ નોંધાવી છે અને લગ્નસરાની ખરીદીમાં જોવાયેલી મજબૂત તેજીના પગલે નાણાંકીય વર્ષ 2026માં પ્રભાવશાળી શરૂઆત કરી...

જંગલ કેમ્પ્સ ઇન્ડિયા રિસોર્ટ્સમાં એસ્ટ્રો ટુરિઝમ અને નાઈટ સફારીમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી

જંગલ કેમ્પ્સ ઈન્ડિયા (“જેસીઆઈ" અથવા "કંપની") ભારતમાં અગ્રણી એક્સપિરીયન્ટલ ઈકોલોજીકલ હોસ્પિટાલિટી ગ્રુપ પૈકી એક કાન્હા, પેંચ અને તાડોબામાં સ્થિત તેના પ્રસિદ્ધ વન રિસોર્ટ્સમાં યાત્રીઓ...

અમદાવાદમાં પ્રભુ જગન્નાથની 148મી ‘જળયાત્રા’ નીકળી, ભગવાન જગન્નાથના જળાભિષેક બાદ આરતી કરાઇ

ભગવાન જગન્નાથની અષાઢી બીજના રોજ નીકળનારી 148મી રથયાત્રા પહેલા આજરોજ જળયાત્રા યોજાઈ હતી. જેઠ સુદ પૂનમના દિવસે ભગવાન જગન્નાથની જમાલપુર જગન્નાથ મંદિરથી વાજતે ગાજતે...

ફ્લેક્સીલોન્સે 6 મહિનામાં ₹665 કરોડનું ભંડોળ ઊભું કર્યું, ભારતીય એમએસએમઈને સશક્ત બનાવવા માટે સીરીઝ C રાઉન્ડમાં ₹375 કરોડ મેળવ્યા

ફ્લેક્સીલોન્સ ડોટ કોમ (FlexiLoans), ભારતમાં એમએસએમઈ (માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝ) કેન્દ્રિત અગ્રણી ડિજિટલ લોન આપતી એનબીએફસી,એ તેના સીરીઝ C ફંડિંગ રાઉન્ડમાં ₹375 કરોડ...

ઓસ્વાલ પમ્પ્સ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 13 જૂન, 2025 ના રોજ ખૂલશે, પ્રાઇસ બેન્ડ રૂ. 584/- થી રૂ. 614/- પ્રતિ ઇક્વિટી શૅર નક્કી...

ઓસ્વાલ પમ્પ્સ લિમિટેડ, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન આવક વૃદ્ધિની દ્રષ્ટિએ ભારતમાં સૌથી ઝડપથી વિકસતી વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ સોલાર પંપ ઉત્પાદક છે. નાણાકીય વર્ષ 2022...

ગુજરાતના જાણીતા કથાકાર મોરારિબાપુના ધર્મપત્ની નર્મદાબેને તલગાજરડા નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા, આજે સવારે નવ વાગ્યે સમાધિ અપાઈ

ગુજરાતના જાણીતા કથાકાર મોરારિબાપુના ધર્મપત્ની નર્મદાબેન મોરારિદાસ હરિયાણીનું મંગળવારે મોડીરાત્રે તલગાજરડા ખાતે પોતાના નિવાસસ્થાને નિધન થયું હતું. 75 વર્ષીય નર્મદાબેનના નિધન મહુવા પંથકમાં શોકનો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img