Wednesday, July 15, 2026
HomeGujaratઆધુનિકતાની પટરી પર ભીલડી: પુનર્વિકાસનું 90% કાર્ય પૂર્ણ

આધુનિકતાની પટરી પર ભીલડી: પુનર્વિકાસનું 90% કાર્ય પૂર્ણ

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

પશ્ચિમ રેલવેના ભીલડી રેલવે સ્ટેશનનો અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ લગભગ ₹11.00 કરોડના અંદાજિત ખર્ચે વ્યાપક પુનર્વિકાસ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટનું આશરે 95 ટકા કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે અને બાકીનું કાર્ય ઝડપી ગતિએ પ્રગતિ પર છે.

* આધુનિક સ્ટેશન બિલ્ડિંગ: સ્ટેશન પર 18,223 ચોરસ ફૂટ વિસ્તારમાં એક નવું આધુનિક બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે, જેમાં અદ્યતન બુકિંગ ઓફિસ તેમજ એર-કન્ડિશન્ડ અને નોન-એર-કન્ડિશન્ડ પ્રતીક્ષાલયની સુવિધા ઉપલબ્ધ રહેશે.
* બહેતર કનેક્ટિવિટી અને એપ્રોચ: યાત્રીઓની સુવિધા માટે 39,288 ચોરસ ફૂટ લાંબા એપ્રોચ રોડની સુધારણા અને પહોળીકરણ કરવામાં આવ્યું છે તેમજ 29,105 ચોરસ ફૂટ વિસ્તારમાં સર્ક્યુલેટિંગ એરિયા અને પાર્કિંગ નો વિકાસ થઈ ચૂક્યો છે.
* અદ્યતન પ્રતીક્ષાલય અને શૌચાલય: સ્ટેશન પર 1,582 ચોરસ ફૂટના પ્રતીક્ષાલયનું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે અને કુલ 5 શૌચાલય બ્લોકમાંથી 4નું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે.
* લિફ્ટ અને યાત્રી-અનુકૂળ સુવિધાઓ: તમામ પ્લેટફોર્મ પર લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેમજ દિવ્યાંગજનો માટે વિશેષ રેમ્પ, પોર્ચ, સુગમ પ્રવેશ/નિકાસ દ્વાર, અલગ શૌચાલય અને પાર્કિંગ વિકસાવવામાં આવ્યા છે. યાત્રીઓ માટે પૂરતી સંખ્યામાં બેન્ચ પણ લગાવવામાં આવી છે.
* પાર્કિંગ અને સૌંદર્યીકરણ: પરિસરમાં ફોર વ્હીલર, ટૂ વ્હીલર અને ઓટો-રિક્ષા માટે અલગ પાર્કિંગ, પ્લેટફોર્મ શેલ્ટરનો વિસ્તાર, હરિત વિસ્તારનું વિકાસ અને સૌંદર્યીકરણનું કાર્ય અંતિમ તબક્કામાં છે.
* ભવિષ્યની ક્ષમતાનો વિસ્તરણ: હાલમાં ભીલડી સ્ટેશન પરથી દરરોજ અંદાજે 1,200 મુસાફરોની અવરજવર થાય છે અને 40થી વધુ ટ્રેનોનું આગમન-પ્રસ્થાન તથા ઠેરાવ અહીં થાય છે. આ સ્ટેશનને ભવિષ્યમાં દૈનિક 25,000 મુસાફરોની અવરજવર ક્ષમતાને અનુરૂપ રીતે વિકસાવવામાં આવી રહ્યું છે.
* આર્થિક અને વ્યૂહાત્મક મહત્વ: આ સ્ટેશન માલગાડીઓ અને ડબલ સ્ટેક કન્ટેનર ટ્રેનોના સંચાલન માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે. તેનો પુનર્વિકાસ સ્થાનિક સમુદાયને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે.
* સુરક્ષિત અને આધુનિક મુસાફરીનો અનુભવ: પુનર્વિકાસ પૂર્ણ થયા પછી ભીલડી સ્ટેશન યાત્રીઓને વધુ સુરક્ષિત, સુવિધાજનક અને આધુનિક અનુભવ પ્રદાન કરશે, જે પશ્ચિમ રેલવેની આધુનિકીકરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here