Tuesday, July 21, 2026
HomeGujaratAhmedabad

Ahmedabad

સુઝલોને જિંદાલ રિન્યુએબલ્સ સાથેનો તેનો સૌથી મોટો સીએન્ડઆઈ ઓર્ડર 204.75 મે.વો. વિસ્તાર્યો

સુઝલોને જિંદાલ રિન્યુએબલ્સની પેટાકંપની જિંદાલ ગ્રીન વિન્ડ 1 પ્રાઇવેટ લિમિટેડ પાસેથી 204.75 મેગાવોટનો ત્રીજો ઓર્ડર મેળવ્યો છે, જેણે ભારતમાં નીચી CO₂ સ્ટીલ ક્રાંતિને વધુ...

એક્સિસ બેંકે વ્યાપક હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ પૂરું પાડવા માટે ગુજરાત પોલીસ સાથે એમઓયુ કર્યો

ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંકો પૈકીની એક એક્સિસ બેંકે તેના ગુજરાત પોલીસ પર્સોનેલ સેલેરી એકાઉન્ટ્સ થકી હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ પૂરું પાડવા માટે ગુજરાત...

બીસી જિંદાલ ગ્રૂપની જેપીએફએલ ફિલ્મ્સ બીઓપીએ નાયલોન ફિલ્મ્સ લોંચ કરનાર ભારતની પ્રથમ પેકેજિંગ મેન્યુફેક્ચરર બની, રૂ. 120 કરોડનું રોકાણ કર્યું

ભારતના સૌથી મોટા ફ્લેક્સિબલ પેકેજિંગ કંપની જિંદાલ પોલી ફિલ્મ્સ લિમિટેડની પેટા કંપની જેપીએફએલ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડે જાહેર કર્યું છે કે તે ભારતમાં બાયએક્સિયલ ઓરિએન્ટેડ...

અમદાવાદની સાબરમતી યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો

અમદાવાદની સાબરમતી યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો.આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ડૉ.સુભાષચંદ્ર રતિલાલ સોની કે જેઓ રાજ્ય સૂચના આયુક્ત છે…સાથેજ શિક્ષાવિદ પ્રો. રમેશચંદ્ર...

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2025 ઉજવણી: ગુજરાત સાયન્સ સીટી ખાતે ભારતીય યુવાનોને વૈશ્વિક નેતૃત્વ માટે સશક્ત બનાવવાના પ્રયાસો

૨૮, ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની વિશેષ ઉજવણી ગુજરાત સાયન્સ સીટીમાં કરવામાં આવી. આ પ્રસંગે, "વિકસિત ભારત માટે વૈશ્વિક વિજ્ઞાન અને નવીનીકરણમાં ભારતીય...

અમિત શાહ અને મોરારી બાપુએ ચિત્રકૂટમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાનું અનાવરણ કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જાણીતા આધ્યાત્મિક ગુરુ અને કથાકાર મોરારી બાપુએ ગુરુવારના રોજ મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read