Monday, June 8, 2026
HomeGujaratAhmedabad

Ahmedabad

માલિયાસણ ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

અમદાવાદ રાજકોટ હાઇવે પર માલિયાસણ ગામ નજીક ગઈકાલે એક અત્યંત દુઃખદ અકસ્માત થવા પામ્યો હતો અને તેમાં છ લોકોના કરુણ મોત નિપજયા છે. પ્રાપ્ત...

ગુજરાતમાંથી શિયાળાને એકાએક વિદાય લીધી હોય તેવા વાતાવરણનો અનુભવ : દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમીનું યલો એલર્ટ

ગુજરાતમાંથી શિયાળાની વિદાય થઈ રહી છે. જોકે, ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ જાણે ગુજરાતમાંથી શિયાળાને એકાએક વિદાય લીધી હોય તેવા વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે....

યુજીઈટી 2025 માટે કોમેડકે અને યુનિ-ગેજ 2025 પ્રવેશ પરીક્ષા – અરજી તારીખ જાહેર

છેલ્લા પાંચ દાયકાઓમાં કર્ણાટકે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ સ્થાપી છે. રાજ્યના પ્રખ્યાત એન્જિનિયરિંગ કોલેજો, વૈવિધ્યસભર શૈક્ષણિક કાર્યક્રમો અને ઊંચી પ્લેસમેન્ટ દરને કારણે,...

ઇડીઆઈઆઈ દ્વારા ઉદ્યોગસાહસિકતા પર 16મી દ્વિવાર્ષિક સંમેલનનું આયોજન

એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદની 16મી દ્વિવાર્ષિક સંમેલન (3-દિવસીય) 26 ફેબ્રુઆરીએ સંસ્થાના પરિસરમાં શરૂ થઈ. 'ઉદ્યોગસાહસિકતા' પર આધારિત ત્રણ દિવસીય સંમેલન 28...

વારી એનર્જીસે આદિત્ય બિરલા રિન્યૂએબલ લિમિટેડ પાસેથી 410 મેગાવોટ સોલર મોડ્યુલ સપ્લાય ઓર્ડર મેળવ્યો

ભારતના અગ્રણી સોલર મોડ્યુલ ઉત્પાદક વારી એનર્જીસે આદિત્ય બિરલા રિન્યૂએબલ એનર્જી લિમિટેડ (એબીઆરઇએલ) પાસેથી નોંધપાત્ર ઓર્ડર મેળવ્યાંની જાહેરાત કરી છે. તે આદિત્ય બિરલા રિન્યૂએબલ્સની...

પ્રધાનમંત્રી શ્રી મોદીના માર્ગદર્શન હેઠળ, મધ્યપ્રદેશમાં પ્રવાસનમાં રોકાણ માટે અનંત તકો અને અસંખ્ય શક્યતાઓ – મુખ્યમંત્રી ડૉ. યાદવ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, મધ્યપ્રદેશમાં પ્રવાસનમાં રોકાણ માટે અનંત તકો અને અસંખ્ય શક્યતાઓ છે. જો કોઈ રાજ્યમાં રોકાણકારો માટે બધી સુવિધાઓ અને...

ઇલેક્ટ્રિક લોકો શેડ વટવા ખાતે આરોગ્ય તપાસ શિબિરનું આયોજન

ઇલેક્ટ્રિક લોકો શેડ, વટવા ખાતે ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ વટવા હેલ્થ યુનિટ દ્વારા વિશેષ આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read