Tuesday, July 28, 2026
HomeGujarat

Gujarat

મેમનગર ખાતે આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલમાં ધોરણ-2માં અભ્યાસ કરતો વિદ્યાર્થી કોરોના સંક્રમિત

સ્કૂલમાં કોરોનાની એન્ટ્રી: ઝેવિયર્સનો ધો.2નો વિદ્યાર્થી સંક્રમિતસ્કૂલ દ્વારા વર્ગખંડને સેનિટાઈઝ કરવામાં આવ્યો: અન્ય વિદ્યાર્થીઓને લક્ષણો જણાય તો ટેસ્ટ કરાવવાની સલાહશહેરની સ્કૂલમાં ફરી કોરોનાની એન્ટ્રી...

અમદાવાદ મ્યુનિ.નાં નવા નાણાંકીય વર્ષની શરૂઆતમાં જ એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રજાનાં દિવસોએ પણ દરેક ઝોનમાં એક એક સિવિક સેન્ટર ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો

શનિ-રવિનાં દિવસે પણ પ્રોપર્ટી ટેક્સ ભરી શકાશેદરેક ઝોનમાં એક એક સિવિક સેન્ટર ચાલુ રાખવા મ્યુનિ.કમિશનરની સૂચનાઅમદાવાદ મ્યુનિ.નાં નવા નાણાંકીય વર્ષની શરૂઆતમાં જ એડવાન્સ પ્રોપર્ટી...

પાણીજન્ય રોગચાળો વકર્યો: પ્રદૂષિત પાણી-વાસી ખાદ્યપદાર્થ અને ગરમી કારણભૂત

એપ્રિલનાં પ્રથમ બે સપ્તાહમાં જ ઝાડાઉલ્ટી, કમળો અને ટાઇફોઇડનાં કેસોમાં ગત વર્ષ કરતાં વધારો શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે પ્રદૂષિત...

સુરતમાં પાંચ વર્ષની બાળકીની અપહરણ બાદ હત્યા, દુષ્કર્મની આશંકા

શહેરના છેવાડે આવેલા પુણા વિસ્તારમાં વહેલી સવારે પાર્કિંગ વિસ્તારમાંથી એક પાંચ વર્ષની બાળકીની હત્યાકરાયેલી લાશ મળી આવી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના...

ગુજરાતમાં ત્રણ દિવસ મળશે ગરમીમાં આંશિક રાહત, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી

ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં થોડી રાહત થઇ છે. બંગાળની ખાડીમાંથી મજબૂત નૈઋત્યના દરિયાઈ પવનો ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર પર ફૂંકાવાનું શરૂ થતાં બળબળતા તાપથી આંશિક...

અમદાવાદ: કાલુપુર રેલવે સ્ટેશનની થશે કાયાપલટ, 4 હજાર કરોડના ખર્ચે નવો લુક થશે તૈયાર

શહેરમાં એક પછી એક પ્રોજેકટ તૈયાર થયા રહ્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ તૈયાર કરાયું, ત્યાર બાદ મેટ્રો રેલ પ્રોજેકટ...

ઉમિયા માતા મંદિરનાં સ્થાપના દિવસની ઉજવણીમાં PM જોડાયા, ‘કોરોના ગયો હોય એવું માનતા નહીં’

જૂનાગઢ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢના ગંઠીલા ગામના ઉમિયા માતા મંદિરના 14માં સ્થાપના દિન નિમિતે એક વાગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે. પાટોતસ્વ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read