Thursday, March 12, 2026
HomeGujarat

Gujarat

spot_imgspot_img

મગફળીની ખરીદીમાં ખડૂતોસ સાથે ક્યારેય ગેરરીતિ નહિ થાય :સંપૂર્ણ પારદર્શી વ્યવસ્થા સરકારે ગોઠવી છે :મુખ્યમંત્રી વિજયભાઈની ખાતરી

મગફળીની ખરીદીમાં ખડૂતોસ સાથે ક્યારેય ગેરરીતિ નહિ થાય :સંપૂર્ણ પારદર્શી વ્યવસ્થા સરકારે ગોઠવી છે :મુખ્યમંત્રી વિજયભાઈની ખાતરીમુખ્યપ્રધાન વિજય ભાઈ રૂપાણીએ મગફળીની ખરીદી અંગે ખેડૂતો...

અમદાવાદ :પીરાણાનો કચરાનો મહાકાય ડુંગર :પ્રદૂષણના આંકને ઘટાડવામાં અંતરાયરૂપ

પીરાણાંનો કચરાનો ડુંગર પ્રદૂષણના આંકને ઘટાડવામાં અંતરાયરૂપ છે સુએઝ ફાર્મની ૮૪ એકર જમીનમાં પથરાયેલો ૮૦ લાખ મેટ્રીક ટન કચરાનો મહાકાય ડુંગર ક્યાંક ૮૦ ફૂટ...

ડભોઇના સમસેરપુરાનો કમલેશ ઝળક્યો :ખેલ મહાકુંભમાં તીરંદાજીમાં બે ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ જીત્યો

ડભોઇના સમસેરપુરા ગામના કમલેશ વસાવાએ દેવગઢ બારીયા ખાતે યોજાયેલા ખેલ મહાકુંભમાં તીરંદાજીમાં બે ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ મેળવ્યા. કમલેશે મેડલ મેળવીને મડતા...

BJPનાં જુઠ્ઠાણાની ખુલી પોલઃ શંકરસિંહ CM હતા ત્યારે અ’વાદ એરપોર્ટને અપાયું’તું સરદારનું નામ, ટ્વિટર મૂક્યા પુરાવા

અમદાવાદ એરપોર્ટને સરદાર પટેલનું નામકરણ તત્કાલીન વડાપ્રધાન એચ.ડી. દેવગૌડા અને તત્કાલીન રાજપાના મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કર્યું હતું. તે સમયની તસવીરો શંકરસિંહ વાઘેલાએ ટ્વિટર પર...

મહારાષ્ટ્રમાં મરાઠાને મળેલી અનામત યોગ્ય ઠરશે તો પાટીદારોનું વિચારશું: નીતિન પટેલ

મહારાષ્ટ્રમાં સરકારે મરાઠા જાતિને આપેલી અનામતને લઈને ગુજરાતમાં પાટીદારો ફરી સક્રિય થયા છે. આ સમયે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે જણાવ્યું હતું કે,...

ચોટીલા નજીક ટ્રક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત, વઢવાણના દરજી પરિવારના 3 બાળકો સહિત 6નાં મોત

રાજકોટ- અમદાવાદ નેશનલ હાઈવે પર ચોટીલા નજીક મોડી સાંજે ટ્રક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં વઢવાણના દરજી પરિવારના 6 સભ્યોના કરૂણ...

260 Crનું ફુલેકું ફેરવનારા વિનય શાહના ઘરેથી લોટના ડબ્બામાંથી પાંચીયા-10ના સિક્કાનું 50 હજારનું ચિલ્લર મળ્યું

એકના ડબલ કરવાની લાલચ આપી 260 કરોડનું ફુલેકું ફેરવી નાસી છૂટેલા વિનય શાહ કેસની તપાસમાં રોજ નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. આ કૌભાંડ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img