Friday, June 26, 2026
HomeGujaratઅમદાવાદ :પીરાણાનો કચરાનો મહાકાય ડુંગર :પ્રદૂષણના આંકને ઘટાડવામાં અંતરાયરૂપ

અમદાવાદ :પીરાણાનો કચરાનો મહાકાય ડુંગર :પ્રદૂષણના આંકને ઘટાડવામાં અંતરાયરૂપ

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

પીરાણાંનો કચરાનો ડુંગર પ્રદૂષણના આંકને ઘટાડવામાં અંતરાયરૂપ છે સુએઝ ફાર્મની ૮૪ એકર જમીનમાં પથરાયેલો ૮૦ લાખ મેટ્રીક ટન કચરાનો મહાકાય ડુંગર ક્યાંક ૮૦ ફૂટ કનિદૈ લાકિઅ તો ક્યાંક ૧૪૦ ફૂટથી પણ વધુ ઊંચો છે. શહેરમાંથી રોજ નીકળતા ૩૮૦૦ ટન કચરામાંથી મોટાભાગનો ત્યાં ડમ્પ થાય છે. હાલ ૧૦૦૦થી ૧૨૦૦ ટન જેટલાં કચરાનું કનિદૈ લાકિઅ પ્રોસેસીંગ અકિલા થઇ શકે છે. આ ડુંગરના કારણે પીરાણાં વિસ્તારનું હવામાન સતત ૩૨૫થી ઉપર વેરીપુઅરની કેટેગરીમાં રહે છે. મીથેન ગેસના કારણે કનિદૈ લાકિઅ કચરાના ઢગલામાં રોજેરોજ આગ લાગતા ચારે તરફ ધુમાડો પ્રસરે છે. પીરાણાના કચરાના અકીલા ડુંગર અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જુદાં જુદા કનિદૈ લાકિઅ સમયે ૯ જેટલી નોટિસો મળી છે. આ અંગે મ્યુનિ. અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ વચ્ચે મીટીંગ પણ યોજવી પડી હતી.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here