Friday, July 17, 2026
HomeGujarat

Gujarat

અમરનાથ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ દર્શન કરવા પડાપડી

શ્રીનગર,તા. ૩ અમરનાથ યાત્રામાં અભૂતપૂર્વ ઉત્સાહ જાવા મળી રહ્યો છે. ગઇકાલે ૧૧૦૦૦થી વધારે શ્રદ્ધાળુઓએ અમરનાથ ગુફામાં દર્શન કર્યા હતા. તે પહેલા પહેલગામ અને બાલટાલ...

અમદાવાદ શહેર રથયાત્રાને લઇને છાવણીમાં ફેરવાયુ છે

અમદાવાદ, તા.૩ ભગવાન જગન્નાથની યાત્રાને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અમદાવાદ શહેર છાવણીમાં ફેરવાઇ ગયુ...

લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા ઉત્સુક

અમદાવાદમાં જુદા જુદા રૂટ પર ભગવાના સ્વાગત માટે શ્રદ્ધાળુઓ ઉત્સાહિત ૧૯ ગજરાજ, ૧૦૧ ટ્રક, ૩૦ અખાડા અને ૧૮ ભજનમંડળી મુખ્ય આકર્ષણ ...

આણંદમાં ગમખ્વાર અકસ્માત થયો : ૧૧ના મૃત્યુથી ચકચાર

ચરોતરમાં એક જ દિવસમાં વિવિધ ઘટનામાં ૧૯ના મોત : આંકલાવ તાલુકાના ગંભીરા ગામે અકસ્માત સર્જાતા આઘાતનું મોજુ : ટેન્કર, પિકઅપ વાન વચ્ચે ટક્કર :...

ટ્રેનોમાં ખાદ્ય પદાર્થોનું ગેરકાયદે વેચાણ કરતા ૧૦૮ ફેરિયાઓ ઝડપાયા.

(જી.એન.એસ.)વડોદરા,તા.૨૯ પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા ટ્રેનોમાં ગેરકાયદે ખાદ્ય પદાર્થો સહિતની ચીજાનું વેચાણ કરતા ૧૦૮ ફેરિયાઓને ઝડપી પાડી તેઓની પાસેથી રોકડ દંડ વસુલ કર્યો હતો. વડોદરા...

વેકેશનમાં હિલ સ્ટેશન તરફ જવા ધસારોઃ ટ્રેનોમાં લાંબુ લચક વેઈટિંગ લિસ્ટ

(જી.એન.એસ.)અમદાવાદ,તા.૨૯ ઉનાળુ વેકેશન શરૂ થઇ ગયું છે ત્યારે લાંબા અંતરની ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ મળવી તો દૂર પણ સેકન્ડ સ્લીપર ક્લાસમાં ઊંચાં વેઇટિંગ લિસ્ટ જાઇને ચક્કર...

કૌભાંડી નીરવ મોદીની સુરતની મિલકતો જપ્ત કરાશે.

(જી.એન.એસ.)સુરત,તા.૨૯ પંજાબ નેશનલ બેંકના કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીની દેશ અને દુનિયાભરની મિલ્કતો જપ્ત કરવામાં આવી રહી છે, ત્યારે સુરતમાં નીરવ મોદી દ્વારા આચરવામાં આવેલા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read