Friday, June 26, 2026
HomeGujaratમગફળીની ખરીદીમાં ખડૂતોસ સાથે ક્યારેય ગેરરીતિ નહિ થાય :સંપૂર્ણ પારદર્શી વ્યવસ્થા સરકારે...

મગફળીની ખરીદીમાં ખડૂતોસ સાથે ક્યારેય ગેરરીતિ નહિ થાય :સંપૂર્ણ પારદર્શી વ્યવસ્થા સરકારે ગોઠવી છે :મુખ્યમંત્રી વિજયભાઈની ખાતરી

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

મગફળીની ખરીદીમાં ખડૂતોસ સાથે ક્યારેય ગેરરીતિ નહિ થાય :સંપૂર્ણ પારદર્શી વ્યવસ્થા સરકારે ગોઠવી છે :મુખ્યમંત્રી વિજયભાઈની ખાતરીમુખ્યપ્રધાન વિજય ભાઈ રૂપાણીએ મગફળીની ખરીદી અંગે ખેડૂતો સાથે ક્યારેય ગેરરીતિ નહીં થાય એવું સ્પષ્ટ પણે જણાવ્યું છે. રાજ્યમાં ખેડૂતોની મગફળીની ટેકાના ભાવે કનિદૈ લાકિઅ ખરીદીમાં એક ટકો પણ ખોટું કે ગેરરીતિ ન થાય તે માટેની સંપૂર્ણ પારદર્શી ટ્રાન્સપરન્ટ વ્યવસ્થા સરકારે ગોઠવી છે. આ વર્ષે નાગરિક પુરવઠા કનિદૈ લાકિઅ નિગમને મગફળી અકિલા ખરીદીની જવાબદારી સોંપી છે. તેમજ એ.પી.એમ.સીમાં પણ કોઇ ખેડૂતનો સમય ન બગડે ક્વોલિટી ગુણવત્તાની તેમજ વજન તોલ માપ વગેરેની કનિદૈ લાકિઅ પણ ચોકસાઈ રાખવામાં આવે છે તે વ્યવસ્થા પણ કરી હોવાનું મુખ્યપ્રધાને જણાવ્યું હતું.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here