Tuesday, June 30, 2026
HomeIndia

India

કલ્યાણ જ્વેલર્સે દરેક દુલ્હનના ‘કલ્યાણ મુહૂર્ત’ની ઉજવણી માટે નવું કેમ્પેઇન શરૂ કર્યું

ભારતની સૌથી વિશ્વાસપાત્ર અને આઈકોનિક જ્વેલરી બ્રાન્ડ પૈકીની એક કલ્યાણ જ્વેલર્સ તેના તાજેતરના કેમ્પેઇન “કલ્યાણ મુહૂર્ત દુલ્હન: તેની ઉજવણી” (કલ્યાણ મુહૂર્ત બ્રાઈડ: સેલિબ્રેટીંગ હર)...

મહાકુંભ મેળામાં અચાનક આગ લાગી, ૨૦૦થી ૫૦૦ તંબુ આગની લપેટમાં આવ્યા : ૨૦ ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ, ડોક્ટરો સ્થળે દોડી ગયા

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં અચાનક આગ લાગી હતી, ટેન્ટ વચ્ચે જ એક સિલિન્ડર ફાટયો હતો જેને કારણે સમગ્ર વિસ્તારમાં આગ ફેલાઇ...

અશોક લેલેન્ડે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપોમાં ‘સાથી’ નું અનાવરણ કર્યું

હિન્દુજા ગૃપની ભારતમાંની પ્રમુખ કંપની અને દેશના અગ્રણી માલવાહક (કોમર્શિયલ) વાહનના ઉત્પાદક અશોક લેલેન્ડે આજે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પોમાં પ્રિમિયમ એન્ટ્રી-લેવલ લાઇટ કોમર્શિયલ વાહન...

મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર : વિમાન ભાડું 6100થી 40000ને પાર,ભક્તોને લૂંટવાનું શરૂ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે હાલમાં મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું છે. આ મેળામાં દેશ-વિદેશથી લોકો પહોંચી રહ્યા છે. ત્યારે બસ-ટ્રેન જેવી ટ્રાન્સપોર્ટેેેશનની સુવિધાઓમાં વધારો...

અમદાવાદી યુવતીનું હિમાચલમાં પેરાગ્લાઈડિંગ દુર્ઘટનામાં મોત, પાઈલટ સારવાર હેઠળ

ગોવાની જેમ હિમાચલ પ્રદેશમાં પણ પેરાગ્લાઈડિંગની વધુ એક દુર્ઘટના ઘટી છે. આ દુર્ઘટનામાં ગુજરાતી યુવતીએ જીવ ગુમાવ્યો છે. હિમાચલ પ્રદેશના ધર્મશાળાની મુલાકાતે ગયેલી એક...

પ્રયાગરાજના મહાકુંભ મેળામાં સાત કરોડ રુદ્રાક્ષમાંથી 12 જ્યોર્તિંલિંગ બનાવાયા

પ્રયાગરાજના મહાકુંભ મેળામાં શિવ નગરીમાં ૭ કરોડ ૫૧ લાખ રુદ્રાક્ષની માળામાંથી બનાવેલા ૧૨ જ્યોતિર્લિંગ દૂર-દૂરથી ભક્તોને આકર્ષી રહ્યાં છે. મહાકુંભના સેક્ટર ૬માં બનાવવામાં આવેલું...

ફોનપે સાથે મહાકુંભ મેળાની ઉજવણી કરો

PhonePe, એ આજે 13મી જાન્યુઆરીથી 26મી ફેબ્રુઆરી, 2025 સુધી પ્રયાગરાજમાં થનારા મહાકુંભ મેળા માટે એક મોટી ઝુંબેશ લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ઝુંબેશમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read