Wednesday, March 11, 2026
HomeIndia

India

spot_imgspot_img

રાજ્યભરના રેસિડેન્ટ ડૉક્ટર સ્ટાઈપેન્ડ મુદ્દે સોમવારથી હડતાલ પર, કહ્યું- 40ના બદલે 20% વધારો અસ્વીકાર્ય

ગુજરાત સરકાર દ્વારા 31મી ઓગસ્ટે ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ ડોક્ટરોના સ્ટાઇપેન્ડમાં વધારો કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. જેમાં સરકારી મેડિકલ કૉલેજના મેડિકલ ઇન્ટર્ન્સને રૂ. 21,840,...

દેશને મળશે વંદે ભારત સ્લીપર કોચ ટ્રેન, અનેક આધુનિક સુવિધાઓથી હશે સજ્જ

ત્રણ નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળ્યા બાદ ભારતીય રેલવે તરફથી ટૂંક સમયમાં વધુ એક સારા સમાચાર આવશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે...

કંગનાએ પંજાબમાં ‘ઈમર્જન્સી’ રિલીઝ થવા દેવી હોય તો આ શરત માને, પૂર્વ મુખ્યમંત્રીની ચેતવણી

બોલીવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌત છેલ્લા ઘણા દિવસોથી વિવાદાસ્પદ નિવેદનના કારણે ચર્ચામાં છે, ત્યારે હવે તેની ફિલ્મ ‘ઈમર્જન્સી’ પણ વિવાદમાં આવી ગઈ...

ગાંધી પરિવારના જમાઈ ‘ ખેડૂતો અંગેના નિવેદન પર ભડક્યાં કહ્યું કે કંગના સંસદમાં રહેવા લાયક નથી…

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ કંગના રનૌતના ખેડૂતો અંગેના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે. કંગના ભાજપના સાંસદ છે, જેને લઈને વાડ્રાનું...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુપ્રીમકોર્ટના 75 વર્ષ પૂરાં થતાં કહ્યું કે ન્યાયપાલિકાએ કટોકટીમાં પણ બંધારણની રક્ષા કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતની સુપ્રીમ કોર્ટની સ્થાપનાના 75 વર્ષ પૂરાં થવાના અવસરે ટિકિટ અને સિક્કાનું અનાવરણ કરવાની સાથે કહ્યું કે સુપ્રીમ કોર્ટના 75...

અમેઠીથી લોકસભા ચૂંટણી હાર્યા બાદ સ્મૃતિ ઈરાનીએ પહેલી વખત કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના કર્યાં વખાણ

ભાજપ નેતા સ્મૃતિ ઈરાનીનું વલણ બદલાયેલું લાગી રહ્યું છે. અમેઠીથી લોકસભા ચૂંટણી હાર્યા બાદ સ્મૃતિ ઈરાનીએ પહેલી વખત કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ખૂબ વખાણ...

CM નીતિશને બળવાનો ડર, ભાજપ સમર્થક જેડીયુના કદાવર નેતાના 185 વફાદારોને વેતરી નાખ્યા

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જેડીયુમાં ભાજપના એજન્ટ મનાતા લલનસિંહને કદ પ્રમાણે વેતરી નાંખીને પ્રદેશ સમિતીમાંથી તેમના વફાદારોને રવાના કરી દીધા છે. નીતિશે 185 નેતાઓને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img