Sunday, June 7, 2026
HomeIndia

India

શિમલા મસ્જિદ વિવાદ : ઉગ્ર પ્રદર્શન બાદ વેપારીઓ આંદોલનના માર્ગે, રસ્તા પર હનુમાન ચાલીસાના પાઠ કર્યા

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાના ઉપનગર સંજૌલીમાં વિવાદિત મસ્જિદને લઈને ચાલી રહેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. બુધવારે સંજૌલીમાં હિંસક પ્રદર્શન બાદ શહેરના વેપારીઓ...

વરસાદને કારણે મધ્ય પ્રદેશના દતિયામાં રાજગઢ કિલ્લાની દીવાલ ધરાશાયી,7 લોકોના મૃત્યુ

મધ્ય પ્રદેશના દતિયા જિલ્લામાં ભારે વરસાદને કારણે રાજગઢ કિલ્લાની દીવાલ ધરાશાયી થઈ હતી. આ અકસ્માતમાં 9 લોકો દટાયા હતા. જેમાં 7 લોકોના મૃત્યુ થયા...

CEATએ ચેન્નાઈ પ્લાન્ટ ખાતે નવી ટ્રક બસ રેડિયલ (TBR)લાઇનનું લોન્ચ કર્યું, વૈશ્વિક બજારોમાં તેના પ્રવેશને મજબૂત બનાવ્યો

ભારતના અગ્રણી ટાયર ઉત્પાદક, CEAT એ આજે તેમના ચેન્નાઈ મેનુફેક્ચરિંગ પ્લાન્ટમાં તેની શ્રેષ્ઠ ટ્રક બસ રેડિયલ (TBR) પ્રોડક્શન લાઇનના લોન્ચની જાહેરાત કરી. આ નવી...

દહેજના કેસમાં સુપ્રીમ પણ ચોંકી,લગ્ન એક દિવસ પણ ન ચાલ્યાં, ઉપરથી 50 લાખ આપવા પડ્યા

ઘરેલુ હિંસા અને દહેજ ઉત્પીડન સંબંધિત કાયદાનો સૌથી વધુ દુરુપયોગ થાય છે'. સુપ્રીમ કોર્ટે બુધવારે આ વાત કહી છે. જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ પ્રશાંત...

14 વર્ષ જૂનો વિવાદ,અચાનક કેમ ભડક્યાં હિન્દુ સમાજના લોકો? જાણો શિમલામાં હોબાળાનું કારણ

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાના સંજોલી વિસ્તારમાં મસ્જિદના નિર્માણને લઈને વિવાદ સતત વકરી રહ્યો છે. સંજોલીમાં છેલ્લા કેટલાક દિવસથી લોકો વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. મસ્જિદમાં...

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર નિશાન સાધ્યું,’400નો દાવો કરનારા ક્યાં ગયા

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર નિશાન સાધ્યું છે. બુધવારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં રેલીને સંબોધિત કરતાં ખડગેએ ભાજપને ઘેર્યું. તેમણે કહ્યું કે જો અમે 20...

એસીસી ચાંદામાં અદાણી ફાઉન્ડેશને સિમેન્ટ નાલા બંધ દ્વારા ગોવારીના ખેડૂતો માટે પાણીની અછત દૂર કરી

વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની એસીસી તેની કામગીરીની આસપાસના સમુદાયોમાં આધુનિક ખેતી અને કુશળ જળ વ્યવસ્થાપન ઉકેલોની સુવિધા પ્રદાન કરવા માટે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read