Sunday, June 7, 2026
HomeIndia

India

ગણેશ ઉત્સવમાં મહિલાઓની છેડતી કરનારા 285 રોમિયો ઝડપાયા, પોલીસે પકડી જેલમાં પૂર્યા

હાલમાં સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે. પરંતુ કેટલાક અસમાજિક તત્ત્વો તહેવાર દરમિયાન લોકોને પરેશાન કરીને રંગમાં ભંગ પાડતા હોય છે. એવું...

PM મોદીના મતવિસ્તારમાં ગંગા તોફાની બની, અનેક ઘાટ ડૂબ્યાં, છત પર અંતિમ સંસ્કાર કરવા મજબૂર

પશ્ચિમ ક્ષેત્ર તથા પહાડો પર થઈ રહેલા સતત વરસાદના કારણે ગંગાનું જળસ્તર સતત વધી રહ્યું છે. આઠ કલાકમાં જ 80 સેમી પાણી વધ્યું હતું....

6 મહિનામાં 11,00,00,000 શ્રદ્ધાળુઓએ રામમંદિરના કર્યા દર્શન, વારાણસી અને આગ્રા સૌથી લોકપ્રિય

અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર બન્યા બાદ તેની મુલાકાત લેનારાની સંખ્યા સતત વધી રહી છે. મૂર્તિ પ્રતિષ્ઠા પછી એટલે કે જાન્યુઆરીથી જૂન દરમિયાન લગભગ...

રેલવેના કર્મચારીઓ માટે ખુશખબર! હજારો કર્મચારીઓનું સપનું થશે પૂરું, પોતાના ઘરની નજીક કાર્ય કરવાની તક મળશે

રેલવેએ પોતાના કર્મચારીઓને પોતાના ઘરની નજીક કાર્ય કરવાની તક આપી છે. આ માટે આંતરિક સંમતિથી સ્થળાંતર માટે અરજીઓ મંગાવવામાં આવી છે. કર્મચારી પોતાની ઈજીઆરએસ...

સમસ્તીપુરમાં બેકાબૂ ટ્રકે ત્રણ સ્કૂલની વિદ્યાર્થીનીઓને કચડી, 2નાં મૃત્યુ, એકની હાલત ગંભીર

સમસ્તીપુરમાં બેકાબૂ ટ્રકે ત્રણ સ્કૂલની વિદ્યાર્થીનીઓને કચડી નાખી છે, જેમાંથી બે વિદ્યાર્થીનીઓનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું છે. આ ગમખ્વાર અકસ્માતથી હડકંપ મચી ગયો...

કેજરીવાલના જેલથી છૂટ્યાં બાદ પણ વિવાદ, રોડ શૉમાં ફટાકડા ફોડવા બદલ FIR નોંધાઈ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે. આ જામીન સાથે જ સુપ્રીમ કોર્ટે અમુક શરતો પણ રાખી છે. આ શરતો હેઠળ...

બદ્રીનાથ-યમુનોત્રી હાઇવે વરસાદ અને ભૂસ્ખલનના લીધે બંધ, ગુજરાતના 40 શ્રદ્ધાળુઓ અટવાયા

ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલના લીધે મુસીબત ઊભી થઈ છે. ચમોલીમાં બદ્રીનાથ હાઇવેનો વૈકલ્પિક માર્ગ નંદપ્રયાગ સેકોટ કોઠિયાલસેન માર્ગ ભૂસ્ખલનના લીધે બંધ થઈ ગયો છે....

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read