Saturday, March 7, 2026
HomeReligion

Religion

spot_imgspot_img

રામાયણ માત્ર મહાકાવ્ય નથી મહામંત્ર છે , તેનું શ્રવણ જ નહીં સેવન પણ કરવું જોઈએ : મોરારિબાપુ

નડીઆદનાં સુપ્રસિધ્ધ સંતરામ મંદિરનાં નેજા નીચે રામકથાનો મંગલ આરંભ. રામચરિત માનસમાં નવ પ્રકારના યોગીઓ છે.જેને રામાયણ અને મહાભારતની ખબર નથી એને ભારતીય હોવાનું ગૌરવ...

ધાર્યું ના થાય તો દુઃખી થનારા લોકો માટે વાંચવા જેવી એક ટૂંકી વાર્તા… વાર્તા વાંચ્યા બાદ વિડીયો જોવાનું ચુકતા નહિ…

કોર્પોરેટ જોબ કરતા મધ્યમવર્ગ પરિવારના સભ્યની કોસ્ટકટિંગની આ સીઝનમાં જોબ જાય છે. કઈ પણ કામ હોય તો કહેજે આવું કહેતા મિત્રો અને સગા-સબંધીને તે...

રામકથા શૂન્ય અને પૂર્ણાંકનો સેતુ છે.

નિયતિનો સ્વીકાર કરો અને નિયતને સાફ રાખો.કોઈપણ બાબત સહજતાથી કરો તો દરેક પ્રક્રિયા ધ્યાન છે."દક્ષિણામાં મેં મને જ આખેઆખો આપી દીધો છે!"ચોથા દિવસની કથા...

કર્ણાટક હાઈકોર્ટ ના ચીફ જસ્ટિસ એન વી અંજારિયા પરિવાર શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને પધાર્યા

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનની ના દર્શને પધાર્યા કર્ણાટક હાઈકોર્ટ ના ચીફ જસ્ટિસ એન વી અંજારીયા પરિવાર અંગત પ્રવાસે નીકળતા દામનગર નજીક ના...

શિવ ભક્તોના વિઘ્નો થશે દૂર, મળશે સફળતા,ચાર શુભ સંયોગમાં મનાવાશે મહાશિવરાત્રિ

મહાશિવરાત્રિ હિંદુ સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. આ વર્ષે મહાશિવરાત્રી 8 માર્ચ (શુક્રવાર)ના રોજ છે. મહા શિવરાત્રિ એટલે ભોળાનાથ અને માતા પાર્વતીના મિલનનો દિવસ...

ચમત્કાર! અયોધ્યાના રામલલા જેવી જ આબેહૂબ મૂર્તિ નદીમાંથી મળી આવી, 1000 વર્ષ છે જૂની

કર્ણાટક: કર્ણાટકના રાયચૂર જિલ્લામાં ચમત્કાર થયો છે. એક ગામમાં કૃષ્ણા નદીમાંથી ભગવાન વિષ્ણુની મૂર્તિ મળી આવી હતી. જે આશરે એક હજાર વર્ષ જૂની હોવાનો...

15 દિવસમાં 30 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા શ્રી રામલલાના દર્શન

અયોધ્યા: વર્ષો સુધી ટેન્ટમાં રહેલા ભગવાન શ્રીરામ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં બીરાજ્યાં છે. અયોધ્યામાં રોજ લાખો ભક્તો રામલલાના દર્શન કરવા આવી રહ્યા છે. દર્શન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img