Wednesday, July 15, 2026
HomeReligion

Religion

એક એવાં રાજા કૃષ્ણકુમારસિંહજી! કે જેનાં નામ આગળ પ્રાતઃ સ્મરણીય એવું સંબોધન લાગે છે.

ચૈત્રનાં ઉત્સવ વાળા 15 દિવસ સમાપ્ત થયાં, એટલે કે હનુમાન જયંતિ મહોત્સવ ઉજવાઈ ગયો! વૈશાખ જેવી અત્યંત ગરમીમાં માવઠાંની આગાહીની પણ વરાળ થઈ ગઈ....

આજે હનુમાન જયંતી! હનુમાન ચરિત્રનું સૌથી મહાન કાર્ય, સીતા રુપી શાંતિ ની શોધ

પવન તનય બલ પવન સમાના, બુધિ બિબેક બિગ્યાન નિધાના, કવન સો કાજ કઠિન જગ માહીં, જો નહીં હોઈ તાત તુમ્હ પાહીં. તુલસીદાસજી એ રામચરિત...

જય હાટકેશ! કહી સૌને પોતીકાં બનાવનારા નાગરોનાં ઈષ્ટદેવ હાટકેશ્વરને ચરણે વંદન.

આવતીકાલે ચૈત્ર સુદ ચૌદસ છે, અને આ દિવસને હાટકેશ્વર જયંતિ તરિકે ઉજવવામાં આવે છે. હાટકેશ્વર એ શિવનું જ એક સ્વરૂપ છે, અને અમારા નાગરનાં...

ત્રેતાથી આજ સુધી દર રામનવમી એ રામને જન્માવ્યાં, છતાં હ્રદયમાં રામ જન્મ્યો નહીં!!

સૌ પ્રથમ તો ચૈત્રી નવરાત્રી પૂરી થઈ અને એ નિમિત્તે સદગુરુ ભગવાનનાં ચરણોમાં કોટી કોટી વંદન અને સાથે સાથે સ્વર્ગસ્થ મમ્મી પપ્પા તેમજ ઘર...

વિશ્વની યુદ્ધ જેવી હિંસક અશાંતિને દૂર કરવાં માટે રામ તત્વ ને વિશ્વ વ્યાપક બનાવવું પડશે!

શ્રીરામ રામરામેતિ રમે રામે મનોરમે |સહસ્રનામ તત્તુલ્યં રામનામ વરાનને || રામ રક્ષા સ્ત્રોતનો આ છેલ્લા શ્લોકમાં રામ નામનો અદભુત મહિમા કહી સ્તોત્ર પુરું કર્યું!...

આજ્ઞા ચક્ર પર સદગુરુનું સ્થાન છે! અને આ ચક્ર સાધકનાં શરણાગત ભાવથી સક્રિય થાય છે.

આજે ચૈત્રી નવરાત્રી નો સાતમો દિવસ એટલે કે મા નવદુર્ગાના કાલરાત્રિનાં સ્મરણનો મહિમા! કાળ જ્યારે ચારે બાજુથી જકડે ત્યારે મા સિવાય કોઈ સાંત્વના આપી...

મૂલાધાર ચક્ર પૃથ્વી તત્વથી બનેલું, અને લાલ‌ રંગ ધરાવતું માનવીય ઉદગમનું મૂળ ચક્ર છે.

ચૈત્રી નવરાત્રીનાં બીજા દિવસે મા બ્રહ્મચારિણીને નમન કરીએ, અને આપણાં વૈશ્વિક શાંતિનાં શુદ્ધ સંકલ્પને સ્વીકારે એવી પ્રાર્થના કરીએ. બ્રહ્મચારિણી એટલે બ્રહ્મ જેવું આચરણ કરવા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read