Friday, June 5, 2026
HomeReligion

Religion

મૂલાધાર ચક્ર પૃથ્વી તત્વથી બનેલું, અને લાલ‌ રંગ ધરાવતું માનવીય ઉદગમનું મૂળ ચક્ર છે.

ચૈત્રી નવરાત્રીનાં બીજા દિવસે મા બ્રહ્મચારિણીને નમન કરીએ, અને આપણાં વૈશ્વિક શાંતિનાં શુદ્ધ સંકલ્પને સ્વીકારે એવી પ્રાર્થના કરીએ. બ્રહ્મચારિણી એટલે બ્રહ્મ જેવું આચરણ કરવા...

સ્વાધિષ્ઠાન ચક્ર! સ્વયં નું સ્થાન સ્વયં નાં સંયમ વગર પ્રાપ્ત થતું નથી.

ચૈત્રી નવરાત્રીની ત્રીજે મા ચંદ્રઘંટાને ચરણે સિદ્ધિ નહીં પણ શુદ્ધિ માંગીએ, અને જાગરણનાં અનુષ્ઠાનને ઉર્ધ્વ ગતિ માટે પ્રાર્થીએ. સર્વપ્રથમ તો કુંડલીની જાગરણ એ શબ્દ...

ચૈત્રી નવરાત્રી એટલે અજ્ઞાનનાં અંધકાર માંથી ચમકતા પ્રકાશ તરફ દોરી જતું આધ્યાત્મિક પર્વ!

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે, પણ સમગ્ર વિશ્વમાં અત્યારે અશાંતિ છે, અશાંતિ એટલે અજ્ઞાન, અને અજ્ઞાન એટલે અંધકાર! તો આટલાં અંધકારમાં ચૈત્રનો...

વાસ્તવિકતાનો સુંદર પહેલું ક્યારેય દેખાતો નથી, એટલે જીવન સત્યમ, શિવમ, સુંદરમ થી દૂર છે.

હે ઈશ્વર.        આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. ફાગણ ઉતર્યો નથી ત્યાં તીવ્ર ગરમી પડવાં લાગી છે. કાળની રીતે આપણે અમુક...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા સાચી સમજ તરફ દોરી શકે!

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. ભારત ટી ટ્વેન્ટીનો વર્લ્ડ કપ જીતી ગયા! ચોતરફ આનંદ આનંદ... આમ પણ હમણાં હોળી...

શું માનવ એટલે માત્ર પુરુષ? એ વિશે યુએનમાં પ્રથમ પ્રવચન આપનારા હંસા મહેતા કોણ છે?

18, 19 અને 20 મી સદીનાં શરૂઆતનાં ગાળામાં મહિલાઓ સાથે ઉપેક્ષિત વહેવાર થતો. દીકરીનાં જન્મને અશુભ માનવામાં આવતો, અને એને કારણે દીકરીને દૂધ પીતી...

તુલસીજી એ સુંદરકાંડમાં રઘુનાથની કથાને સુમંગલ ની દાતા કહી છે!

માનસ સુંદરકાંડનાં છેલ્લા દિવસની કથા પૂજ્ય બાપુએ ઋગ્વેદનાં એક શ્લોકથી કરી, અને જેની વાતનો સંદર્ભ તુલસીએ પણ લીધો છે. તપો ષ્વગ્ને અન્તરૌ અમિત્રાન તપા શસમરરુષઃ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read