Friday, June 5, 2026
HomeReligion

Religion

સુંદરકાંડ કહે છે, દશાનન થવું કે દશરથ થવું એ આપણાં જ હાથમાં છે.

માનસ સુંદરકાંડનાં પાંચમાં દિવસની કથામાં પ્રવેશતા જે બાપુએ કહ્યું કે લંકિનીની સાથે જુદી પ્રકારનો સત્સંગ કર્યા પછી, હનુમાનજી લંકામાં પ્રવેશ કરે છે, અને અહીં...

કાનજી તારી મા કહેશે પણ…આ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ અવસ્થા દર્શાવે છે?

કાનજી તારી મા કહેશે પણ...આ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ અવસ્થા દર્શાવે છે? હે ઈશ્વર.આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આજનાં સમયમાં લગભગ...

યોગેશ્વર કહે છે , જે કોઈનો દ્વેષ ન કરે, કશાયની આકાંક્ષા ન કરે, તેને સદા સંન્યાસી સમજવાં.

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. જ્ઞેયઃ સ નિત્યસંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાઙ્ક્ષતિ, નિર્દ્વન્ર્દ્વો ‌હિ મહાબાહો સુખં બન્ધાત્પ્રમુચ્યતે‌. ઝૂંપડામાં...

મહાસુદ તેરસ એટલે શ્રી વિશ્વકર્મા પ્રભુની જન્મ જયંતી

વિશ્વના સર્જનહાર બ્રહ્માજી દ્વારા જેમ ચાર વેદ પ્રગટ થયા તેવી જ રીતે બ્રહ્માજીના માનસપુત્ર શ્રી વિશ્વકર્મા દ્વારા સ્થાપત્યવેદની રચના થઈ. સ્થાપત્ય શાસ્ત્રોની વેદો સાથે...

માત્ર ભગવો વેશ નહીં, પણ જેણે વૃત્તિનો વૈરાગ્ય લીધો હોય એ જ છે સાચો સાધુ!!

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં સહ પરિવાર સાદર સષટાગ પ્રેમ પ્રણામ. જાન્યુઆરી શરૂ થયો અને સૂર્ય મકર રાશિમાં પ્રવેશવા ઉત્સુક હશે, પણ સંતાનો પાછાં જતાં રહેશે...

હનુમાનજીએ રામનામની મુદ્રિકા પોતાના મુખમાં મૂકી તો “જલધિ લાંધી ગયે અચરજ નાહીં ||

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. હમણાં ઘરમાં ત્રણ પેઢી એકસાથે થઈ, અને એમાં સંતાનો પાછાં વિદેશ વસતા અને ડોલર,...

નવા વર્ષની શરૂઆત, ધ્યાન દિવસનાં ત્રિપરિમાણીય અર્થનાં વ્યાપને સમજીને કરીએ.

આમ તો આજે ગુરુવાર એટલે પ્રાર્થનાનો ક્રમ! પરંતુ 2026 નો પ્રથમ દિવસ, તો ઈસુ નાં નવ વર્ષની સૌને ખૂબ ખૂબ વધાઈ! સૌ શારિરીક માનસિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read