Friday, June 26, 2026
HomeGujaratAhmedabadરાજ્યમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 13,105 કેસ, 137 દર્દીના મોત, અમદાવાદમાં 5000થી વધારે...

રાજ્યમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 13,105 કેસ, 137 દર્દીના મોત, અમદાવાદમાં 5000થી વધારે કેસ

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

આજે કુલ 1,42,537 વ્યક્તિઓનું રસીકરણ થયું

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા રેકોર્ડબ્રેક 13,105 કેસ નોંધાયા છે. જેની સામે 5010 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે 137 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5877 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 78.41 ટકા છે. અત્યાર સુધીમાં 91,51,776 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ અને 17,07,297 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે કુલ 1,42,537 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસ અમદાવાદમાં 5226, સુરતમાં 2476, વડોદરામાં 791, રાજકોટમાં 762, જામનગરમાં 564, મહેસાણામાં 444, ગાંધીનગરમાં 276, ભાવનગરમાં 254, બનાસકાંઠામાં 236, કચ્છમાં 214, જૂનાગઢમાં 202, પાટણમાં 158, ભરૂચમાં 157, ખેડામાં 114, નવસારીમાં 106, તાપીમાં 103, દાહોદ, પંચમહાલમાં 97-97, વલસાડમાં 95, સુરેન્દ્રનગરમાં 87, અમરેલીમાં 85, સાબરકાંઠામાં 84 સહિત કુલ 13105 કેસ નોંધાયા છેરાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 137 દર્દીના મોત થયા છે. અમદાવાદમાં 24, સુરતમાં 27, રાજકોટમાં 14, વડોદરામાં 14, જામનગરમાં 9, બનાસકાંઠા, સાબરકાંઠામાં 5-5, મોરબીમાં 4, મહેસાણા, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, ભાવનગર, પાટણમાં 3-3 સહિત 137 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ અમદાવાદમાં 1039, સુરતમાં 917, વડોદરામાં 467, રાજકોટમાં 667, જામનગરમાં 279, ગાંધીનગરમાં 133, પાટણમાં 104, ભાવનગરમાં 131, અમરેલીમાં 116 સહિત કુલ 5010 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here