Tuesday, August 25, 2026
HomeGujaratગુજરાત સરકારે વીજળી પરનો ફ્યુઅલ સરચાર્જ ઘટાડ્યો, 1.75 કરોડ ગ્રાહકોને ફાયદો થશે

ગુજરાત સરકારે વીજળી પરનો ફ્યુઅલ સરચાર્જ ઘટાડ્યો, 1.75 કરોડ ગ્રાહકોને ફાયદો થશે

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

ગુજરાત સરકારે રાજ્યના નાગરિકોને ઓછી કિંમતે વીજળી પૂરી પાડવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ જુલાઈ ૨૦૨૫થી વીજળીના ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ ૧૫ પૈસાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.ગુજરાત સરકાર દ્વારા 1 જુલાઈ ૨૦૨૫થી વીજળીના વપરાશ પર લાગતો ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ ૨.૩૦ના ઘટાડેલા દરે વસૂલવામાં આવશે.આ દર ગુજરાત વીજળી નિયમન આયોગ (GERC) દ્વારા કોઈ ફેરફાર ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડાથી રાજ્યના લગભગ ૧.૭૫ કરોડ ગ્રાહકોને ફાયદો થશે. જુલાઈથી સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન વીજળીના બિલમાં ૪૦૦ કરોડથી વધુની બચત થવાની અપેક્ષા છે.જાન્યુઆરી ૨૦૨૪થી ફ્યુઅલ સરચાર્જનો દર પ્રતિ યુનિટ ૩.૩૫ થી ઘટાડીને ૨.૮૫ કરવામાં આવ્યો હતો, જે ૫૦ પૈસાનો ઘટાડો હતો. આ રાહતને આગળ વધારતા ઓક્ટોબર ૨૦૨૪થી આ દરમાં વધુ ૪૦ પૈસાનો ઘટાડો કરીને ૨.૪૫ પ્રતિ યુનિટ કરવામાં આવ્યો હતો.૨૦૨૫-૨૬ના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલથી જૂન ૨૦૨૫) દરમિયાન ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ ૨.૪૫ જ રહ્યો હતો. હવે રાજ્ય સરકારે વર્તમાન ફ્યુઅલ સરચાર્જને પ્રતિ યુનિટ વધુ ૧૫ પૈસા ઘટાડવાનો નિર્ણય કર્યો છે.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here