Friday, May 17, 2024
HomeBusinessમોંઘવારી વધશે, ગ્રોથ ઘટશે: મોંઘવારી 4.5%થી વધી 5.7% થશે, 2023માં GDP 7.2%...

મોંઘવારી વધશે, ગ્રોથ ઘટશે: મોંઘવારી 4.5%થી વધી 5.7% થશે, 2023માં GDP 7.2% રહેશે

Date:

spot_img

Related stories

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...
spot_img

ભારતીય રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષની પ્રથમ બેઠકમાં રેપો રેટને 4% પર યથાવત્ રાખ્યો છે, જ્યારે રિવર્સ રેપો રેટમાં 0.40%નો વધારો કરીને 3.75% કરવામાં આવ્યો છે, એટલે કે તમારે ચૂકવવા પડતા EMIમાં કોઈ જ ઘટાડો થશે નહિ. આ સિવાય RBIએ FY 23 માટે GDP ગ્રોથના અનુમાનને 7.8%થી ઘટાડીને 7.2% કર્યું છે. મોંઘવારી દરનું અનુમાન, 4.5%થી વધારીને 5.7% કરવામાં આવ્યું છે.

6 એપ્રિલે બેઠક શરૂ થઈ હતી
RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે તમામ સભ્યોની સહમતીથી વ્યાજદરોમાં ફેરફાર ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ, સિસ્ટમમાં લિક્વિડિટીને વધારવા માટે રિવર્સ રેપો રેટ વધારવામાં આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે સપ્લાય ચેનને લઈને ગ્લોબલ માર્કેટમાં દબાણ છે. રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટી દર બે મહિને પોલિસી રિવ્યૂ બેઠક બોલાવે છે. FY23ની આ પ્રથમ રિવ્યૂ મીટિંગ હતી, જે 6 એપ્રિલે શરૂ થઈ હતી.

RBIએ 22 મે 2020ના રોજ રેપો રેટમાં ફેરફાર કર્યો હતો
અગાઉ 22 મે 2020ના રોજ રેપો રેટમાં RBIએ ફેરફાર કર્યો હતો. ત્યારથી રેપો રેટ 4%ના લો લેવલ પર છે. રેપો રેટ એ રેટ હોય છે, જેની પર RBI પાસેથી બેન્કોને લોન મળે છે, જ્યારે રિવર્સ રેપો રેટ એ દર હોય છે, જે દર પર બેન્કોને RBIમાં પૈસા મૂકવા પર વ્યાજ મળે છે. અગાઉ RBIની બેઠક ફેબ્રુઆરીમાં થઈ હતી.

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here