Friday, June 5, 2026
HomeReligionમંગળવારે સૌભાગ્યની કામના સાથે દેવી પાર્વતીને સુહાગનો સામાન ચઢાવો, ગણેશજી અને શિવજીની...

મંગળવારે સૌભાગ્યની કામના સાથે દેવી પાર્વતીને સુહાગનો સામાન ચઢાવો, ગણેશજી અને શિવજીની પણ પૂજા કરો

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

અમદાવાદ : ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે, 30 ઓગસ્ટ, મંગળવારના રોજ કેવડા ત્રીજ છે. ભાદરવા મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિએ દેવી પાર્વતી માટે વ્રત કરવામાં આવે છે. આ દિવસે મહિલાઓ આખો દિવસ નિર્જળ રહે છે એટલે જે મહિલાઓ કેવડા ત્રીજનું વ્રત કરે છે તેઓ આખો દિવસ અનાજ-જળનું સેવન કરતી નથી. આ દિવસે દેવી પાર્વતીની પૂજામાં લાલ બંગડી, લાલ ચૂંદડી, કંકુ, લાલ ફૂલ અત્તર, સિંદૂર, હળદર પણ ચઢાવવામાં આવશે. પૂજા કર્યા પછી આ સામગ્રી પોતાની ઇચ્છા પ્રમાણે દક્ષિણા એટલે રૂપિયા સાથે કોઈ જરૂરિયાતમંદ મહિલાને દાન કરો. પં. શર્માના જણાવ્યા પ્રમાણે દેવી પાર્વતીની પૂજાની શરૂઆત ગણેશ પૂજન સાથે જ કરવી જોઈએ. ગણેશ પૂજા પછી શિવજી અને માતા પાર્વતીની પૂજા કરો. માન્યતા છે કે કેવડા ત્રીજનું વ્રત કરવાથી મહિલાઓનું લગ્નજીવન સુખી રહે છે અને પતિ-પત્ની વચ્ચે પ્રેમ જળવાયેલો રહે છેદેવી પાર્વતીની પૂજામાં મંત્ર જાપ અને ધ્યાન પણ કરવું જોઈએ. ત્રીજ તિથિએ વ્રત કર્યા પછી બીજા દિવસે ચોથ તિથિએ ફરીથી ગણેશજી, શિવજી અને પાર્વતીનું પૂજન કરો. દાન-પુણ્ય કરો. ત્યાર બાદ જ મહિલાઓનું વ્રત પૂર્ણ થાય છે અને મહિલાઓ અનાજ-જળ લઇ શકે છે. પં. શર્માના જણાવ્યા પ્રમાણે દેવી પાર્વતીએ શિવજીને પતિ તરીકે મેળવવા માટે કેવડા ત્રીજનું વ્રત કર્યું હતું. આ વ્રત કરવાથી મહિલાઓનું સૌભાગ્ય વધે છે. જે કન્યાઓ કુંવારી છે, તેઓ કેવડા ત્રીજનું વ્રત સુયોગ્ય જીવનસાથી મેળવવા માટે કરે છે.મંદિરમાં શિવલિંગ ઉપર જળ ચઢાવો, અભિષેક કરો. શિવલિંગ સામે બેસીને દીવો પ્રગટાવો અને શિવજીના મંત્ર ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. આ મંત્ર દ્વારા મહિલાઓ દેવી માતાને પ્રાર્થના કરે છે કે હે ગૌરી માતા, મારા ઉપર પ્રસન્ન રહો, મંગળા દેવી મારા પાપનો નાશ કરે. દેવી લલિત સૌભાગ્ય પ્રદાન કરે અને ભવાની માતા બધી સિદ્ધિઓ પ્રદાન કરે. કેવડા ત્રીજના દિવસે કોઈ ગરીબ પરણિતા મહિલાને સુહાગનો સામાન જેમ કે, લાલ સાડી, ચૂંદડી, કંકુ, પાયલ વગેરે સામગ્રી દાન કરો.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here