Friday, June 26, 2026
HomeReligionમંગળવારે સૌભાગ્યની કામના સાથે દેવી પાર્વતીને સુહાગનો સામાન ચઢાવો, ગણેશજી અને શિવજીની...

મંગળવારે સૌભાગ્યની કામના સાથે દેવી પાર્વતીને સુહાગનો સામાન ચઢાવો, ગણેશજી અને શિવજીની પણ પૂજા કરો

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

અમદાવાદ : ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે, 30 ઓગસ્ટ, મંગળવારના રોજ કેવડા ત્રીજ છે. ભાદરવા મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિએ દેવી પાર્વતી માટે વ્રત કરવામાં આવે છે. આ દિવસે મહિલાઓ આખો દિવસ નિર્જળ રહે છે એટલે જે મહિલાઓ કેવડા ત્રીજનું વ્રત કરે છે તેઓ આખો દિવસ અનાજ-જળનું સેવન કરતી નથી. આ દિવસે દેવી પાર્વતીની પૂજામાં લાલ બંગડી, લાલ ચૂંદડી, કંકુ, લાલ ફૂલ અત્તર, સિંદૂર, હળદર પણ ચઢાવવામાં આવશે. પૂજા કર્યા પછી આ સામગ્રી પોતાની ઇચ્છા પ્રમાણે દક્ષિણા એટલે રૂપિયા સાથે કોઈ જરૂરિયાતમંદ મહિલાને દાન કરો. પં. શર્માના જણાવ્યા પ્રમાણે દેવી પાર્વતીની પૂજાની શરૂઆત ગણેશ પૂજન સાથે જ કરવી જોઈએ. ગણેશ પૂજા પછી શિવજી અને માતા પાર્વતીની પૂજા કરો. માન્યતા છે કે કેવડા ત્રીજનું વ્રત કરવાથી મહિલાઓનું લગ્નજીવન સુખી રહે છે અને પતિ-પત્ની વચ્ચે પ્રેમ જળવાયેલો રહે છેદેવી પાર્વતીની પૂજામાં મંત્ર જાપ અને ધ્યાન પણ કરવું જોઈએ. ત્રીજ તિથિએ વ્રત કર્યા પછી બીજા દિવસે ચોથ તિથિએ ફરીથી ગણેશજી, શિવજી અને પાર્વતીનું પૂજન કરો. દાન-પુણ્ય કરો. ત્યાર બાદ જ મહિલાઓનું વ્રત પૂર્ણ થાય છે અને મહિલાઓ અનાજ-જળ લઇ શકે છે. પં. શર્માના જણાવ્યા પ્રમાણે દેવી પાર્વતીએ શિવજીને પતિ તરીકે મેળવવા માટે કેવડા ત્રીજનું વ્રત કર્યું હતું. આ વ્રત કરવાથી મહિલાઓનું સૌભાગ્ય વધે છે. જે કન્યાઓ કુંવારી છે, તેઓ કેવડા ત્રીજનું વ્રત સુયોગ્ય જીવનસાથી મેળવવા માટે કરે છે.મંદિરમાં શિવલિંગ ઉપર જળ ચઢાવો, અભિષેક કરો. શિવલિંગ સામે બેસીને દીવો પ્રગટાવો અને શિવજીના મંત્ર ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. આ મંત્ર દ્વારા મહિલાઓ દેવી માતાને પ્રાર્થના કરે છે કે હે ગૌરી માતા, મારા ઉપર પ્રસન્ન રહો, મંગળા દેવી મારા પાપનો નાશ કરે. દેવી લલિત સૌભાગ્ય પ્રદાન કરે અને ભવાની માતા બધી સિદ્ધિઓ પ્રદાન કરે. કેવડા ત્રીજના દિવસે કોઈ ગરીબ પરણિતા મહિલાને સુહાગનો સામાન જેમ કે, લાલ સાડી, ચૂંદડી, કંકુ, પાયલ વગેરે સામગ્રી દાન કરો.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here