Wednesday, July 15, 2026
HomeReligionપ્રાર્થના એ આત્માનો ખોરાક છે

પ્રાર્થના એ આત્માનો ખોરાક છે

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

ગાંધીજી પ્રાર્થનાને ઘણું મહત્ત્વ આપતા. વ્યક્તિગત તેમ જ સામૂહિક પ્રાર્થનાનું તેમના જીવનમાં અનેરું સ્થાન હતું. ગાંધીજી માનતા કે જેમ શરીરને ખોરાકની જરૂર હોય એમ આત્માને પ્રાર્થનારૂપી ખોરાકની જરૂર હોય. આપણે કેટલીક વાર ખોરાક વગર રહી શકીએ, પણ પ્રાર્થના વગર રહેવું એટલે યંત્રવત્ જીવવું.

આપણે સ્કૂલમાં ભણતા ત્યારે પ્રાર્થના ફરજિયાત રહેતી. આંખ બંધ કરી ઈશ્વરને યાદ કરવાની અને જીવવાનું બળ આપવાની પ્રાર્થના આપણામાં ઊર્જાનું નિર્માણ કરતી. મોટા થયા પછી આપણને નિયમો સાથે જીવવું ગમતું નથી. જ્યારથી આપણને આપણી સ્વતંત્રતાનું ભાન થઈ જાય ત્યારથી આપણે નિયમો, સિદ્ધાંતો, મૂલ્યોને બાજુ પર મૂકી દઈએ છીએ. સ્વતંત્રતાની સાથે બંધનનું કોમ્બીનેશન ક્યાંય બંધબેસતું ન હોય ત્યારે આપણે આત્માની વાત સાંભળવાનું બંધ કરી દઈએ છીએ.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here