Friday, June 5, 2026
HomenationalSBI દ્વારા ફિક્સ્ડ ડિપોઝિટ ઉપર વ્યાજના દરોમાં ઘટાડો

SBI દ્વારા ફિક્સ્ડ ડિપોઝિટ ઉપર વ્યાજના દરોમાં ઘટાડો

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

નવી દિલ્હી, તા. ૧૦
ભારતીય રીઝર્વ બેંકે પોતાની પાસે રહેલા હાલના સમયમાં જરૂર કરતા વધારે રોકડ અને વ્યાજદર દરમાં ઘટાડા માટેના કારણો આપીને અલગ અલગ પ્રકારના મેચ્યોરિટીના ડિપોઝિટ પર વ્યાજદરમાં ઘટાડો કરી દીધો છે. એસબીઆઇએ ફિકસ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરમાં ૦.૭૫ ટકા સુધીનો ઘટાડો કરી દીધો છે. બેંક કહ્યુ છે કે નવા વ્યાજદર પહેલી ઓગષ્ટના દિવસે લાગુ કરવામાં આવનાર છે. એસબીઆઇ દ્વારા આજે નિવેદન જારી કરીને કહેવામાં આવ્યુ હતુ કે શોર્ટ ટર્મની ૧૭૯ દિવસની એફડી પર વ્યાજદરમાં ૦.૫ ટકથી ૦.૭૫ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. આવી જ રીતે લોન્ગ ટર્મ ફિકસ્ડ ડિપોઝિટ પર રિટેલ સિગ્મેન્ટમાં વ્યાજદરમાં ૦.૨૦ ટકા અને બલ્ક સેગમેન્ટમાં ૦.૩૫ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. દેશની સૌથી મોટી બેંકે બે કરોડ રૂપિયા અને તેનાથી ઉપરના ડિપોઝિટ પર પણ વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. એસબીઆઇ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવાના નિર્ણયને એફડી રોકાણકારો માટે નિરાશાજનક સમાચાર તરીકે છે. સરકારે એનપીએસ, કિસાન વિકાસ પત્રમાં પણ વ્યાજદરમાં ઘટાડો કરી દીધો છે. જુન મહિનામાં પણ ૧૦ બેઝિક પોઇન્ટ સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. બીજી બાજુ જુન મહિનામાં આરબીઆઇ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામા ંઆવ્યો હતો. એસબીઆઇ દ્વારા ફિક્સ્ડ ડિપોઝિટમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ સામાન્ય લોકોમાં નિરાશા પ્રવર્તી રહી છે. જા કે અન્ય બેંકો પણ આ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે. એસબીઆઇ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવા માટે વિવિધ કારણો આપવામાં આવી રહ્યા છે. જા કે, કેટલાક રોકાણકારોએ નારાજગી વ્યક્ત કરી છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here