Tuesday, September 1, 2026
HomenationalPM નરેન્દ્ર મોદી : અયોધ્યાના વિકાસ કાર્યોની આજે કરશે સમીક્ષા , વર્ચ્યુઅલ...

PM નરેન્દ્ર મોદી : અયોધ્યાના વિકાસ કાર્યોની આજે કરશે સમીક્ષા , વર્ચ્યુઅલ રીતે ‘વિઝન ડોક્યુમેન્ટ’ જોશે

Date:

Related stories

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

આ ક્રિસમસ પર રિલીઝ થશે ગુજરાતી ફિલ્મ ‘હું અને...

https://www.instagram.com/sachi_entertainment?igsi=MThxZWJ1dDR5bGw3bA== https://www.instagram.com/monalgajjarfilms?igsi=MWx6ZzZzOXVvbGh5dw== ગુજરાતી સિનેમાપ્રેમીઓ માટે મોટો ધમાકો થવા જઈ રહ્યો છે....

ગ્રીનપ્લાય ગોલ્ડે ‘૧૧ યર્સ ફુલ્લી કવર્ડ+’ પ્લાન સાથે પ્લાયવુડ...

ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગ્રીનપ્લાય ગોલ્ડ માટે ૧૧ વર્ષનો ‘ફુલ્લી...

અરાજેન લાઇફ સાયન્સીસ લિમિટેડે પોતાના IPO માટે સેબીમાં DRHP...

DRHP Link: https://www.axiscapital.co.in/contents/ઍરાજેન%20Life%20Sciences%20Limited-DRHP-1787813102.pdf અગ્રણી કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન...

ગુજરાત : આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને યુપી હાલ ફોકસમાં છે. આજે પીએમ મોદી અયોધ્યામાં થઈ રહેલા વિકાસ કામોની સમીક્ષા કરશે . વીડિયો કોન્ફરન્સિંગથી યોજાનારી આ બેઠકમાં સીએમ યોગી પણ હાજર રહેશે. પીએમ મોદી અને સીએમ યોગીની સાથે ડેપ્યુટી સીએમ સહિત 13 વધુ સભ્યો પણ વીડિયો કોન્ફરન્સિંગમાં જોડાઈ શકે છે.વર્ચુઅલ પ્રોગ્રામમાં અનેક વિભાગના સચિવો પણ હાજર રહેશે. મુખ્ય સચિવ પીએમ મોદી સમક્ષ અયોધ્યાના વિકાસની રજૂઆત કરશે. પીએમ મોદી એવા સમયે અયોધ્યાના વિકાસ કાર્યોની સમીક્ષા કરવા જઇ રહ્યા છે, જ્યારે રામ મંદિરના કથિત જમીન કૌભાંડના મામલાએ જોર પકડ્યું છે. અયોધ્યામાં 1200 એકર જમીનમાં વૈદિક શહેર અને 84 કોસના સાંસ્કૃતિક રીતે વિકાસ માટે બ્લુપ્રિન્ટ બનાવવામાં આવી રહી છે.પીએમ મોદી પોતે આ કામની દેખરેખ રાખી રહ્યા છે, જેથી રામ નગરીના વિકાસમાં કોઈ ભૂલ ન થાય. ફેબ્રુઆરી માસથી સલાહકાર એજન્સી અયોધ્યામાં વિઝન ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવામાં વ્યસ્ત છે. આ દસ્તાવેજ માટે અત્યાર સુધીમાં લગભગ 500 લોકોની સલાહ લેવામાં આવી છે. જેથી રામ નગરીનો વિકાસ સારી રીતે થઈ શકે. અયોધ્યાના સંતો, રામ જન્મભૂમિ ટ્રસ્ટ, સાંસદો, ધારાસભ્યો સહિત ઘણા લોકોના સૂચનો લેવામાં આવ્યા છે.સરકાર અયોધ્યાની આસપાસના સ્થળોના વિકાસ પર પણ સંપૂર્ણ ધ્યાન આપી રહી છે. તે એક પ્રયાસ છે કે અયોધ્યાને આધુનિક બનાવવાની સાથે સાથે તેનું જૂનું સ્વરૂપ પણ અકબંધ રહેવું જોઈએ. આ બાબતોને ધ્યાનમાં રાખીને વિકાસ યોજના તૈયાર કરવામાં આવી રહી છે. લગભગ 20 હજાર કરોડ રૂપિયા અયોધ્યાની ભવ્યતા પાછળ ખર્ચ થશે.અયોધ્યાને આધુનિક પર્યટન સ્થળ બનાવવાની સાથે લોકોને નોકરી-રોજગાર પણ મળશે. તેને ધ્યાનમાં રાખીને વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ખુદ પીએમ મોદી આ તૈયારીઓની સમીક્ષા કરવા જઇ રહ્યા છે

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

આ ક્રિસમસ પર રિલીઝ થશે ગુજરાતી ફિલ્મ ‘હું અને...

https://www.instagram.com/sachi_entertainment?igsi=MThxZWJ1dDR5bGw3bA== https://www.instagram.com/monalgajjarfilms?igsi=MWx6ZzZzOXVvbGh5dw== ગુજરાતી સિનેમાપ્રેમીઓ માટે મોટો ધમાકો થવા જઈ રહ્યો છે....

ગ્રીનપ્લાય ગોલ્ડે ‘૧૧ યર્સ ફુલ્લી કવર્ડ+’ પ્લાન સાથે પ્લાયવુડ...

ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગ્રીનપ્લાય ગોલ્ડ માટે ૧૧ વર્ષનો ‘ફુલ્લી...

અરાજેન લાઇફ સાયન્સીસ લિમિટેડે પોતાના IPO માટે સેબીમાં DRHP...

DRHP Link: https://www.axiscapital.co.in/contents/ઍરાજેન%20Life%20Sciences%20Limited-DRHP-1787813102.pdf અગ્રણી કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here