Wednesday, May 22, 2024
HomeBusinessખાધ ઘટાડવા પેટ્રોલ- ડીઝલ, ATFની એક્સપોર્ટ ડ્યૂટીમાં ધરખમ વધારો

ખાધ ઘટાડવા પેટ્રોલ- ડીઝલ, ATFની એક્સપોર્ટ ડ્યૂટીમાં ધરખમ વધારો

Date:

spot_img

Related stories

‘ઓડિશામાં 10 જૂને ડબલ એન્જિન સરકાર બનશે’, ઢેંકનાલથી વડાપ્રધાન મોદીએ કર્યો મોટો દાવો

લોકસભા 2024ની ચૂંટણી માટે પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું...

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

ડૉલરની તુલનાએ ગગડતાં રૂપિયાને બચાવવા અને ચાલુ ખાતાની ખોટને ઘટાડવા ઉપરાંત દેશમાં પેટ્રોલ-ડીઝલની પર્યાપ્ત ઉપલબ્ધતા જાળવી રાખવાના પ્રયાસ હેઠળ સરકારે પેટ્રોલ-ડીઝલ અને વિમાનના ઈંધણ એટલે કે એવિએશન ટર્બાઈન ફ્યૂઅલ(ATF)ની નિકાસ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી અને સેસમાં વધારો કર્યો છે.પેટ્રોલ પર 6 રૂપિયા, ડીઝલ પર 13 રૂપિયા અને એટીએફ પર 6 રૂપિયા પ્રતિલિટર એક્સપોર્ટ ડ્યૂટી લગાવવાની જાહેરાત કરાઈ છે. જ્યારે ઓએનજીસી, ઓઈલ ઈન્ડિયા અને વેદાંતા લિમિટેડ જેવી કંપનીઓ દ્વારા સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ ઓઈલના ઉત્પાદન પર 23,250 રૂપિયા પ્રતિ ટનનો વધારાનો ટેક્સ ઝિંકાયો છે.ઘરેલુ સ્તરે ક્રૂડ ઓઈલના 2.9 કરોડ ટન ઉત્પાદનથી સરકારને વાર્ષિક 67,425 કરોડ રૂપિયા મળશે. સરકારે નિકાસકારોને તેમનો 50 ટકા પેટ્રોલ અને 30 ટકા ડીઝલ જથ્થો પણ ઘરેલુ બજારમાં વેચવા નિર્દેશ કર્યો છે. આ નિર્ણયની સૌથી વધુ અસર રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ અને નાયરા એનર્જી જેવી કંપનીઓ પર થશે. સરકારના આ નિર્ણય બાદ શુક્રવારે રિફાઈનરી અને પેટ્રોલિયમ કંપનીઓના શેરોમાં 7થી 15 ટકા સુધીનો કડાકો બોલાયો હતો.

‘ઓડિશામાં 10 જૂને ડબલ એન્જિન સરકાર બનશે’, ઢેંકનાલથી વડાપ્રધાન મોદીએ કર્યો મોટો દાવો

લોકસભા 2024ની ચૂંટણી માટે પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું...

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here