Wednesday, July 22, 2026
HomeWorldઅફઘાનિસ્તાનમાં તાલિબાનની મોટી એક્શન, IS ખુરાસાનના મિલિટ્રી ચીફને ઠાર કર્યો

અફઘાનિસ્તાનમાં તાલિબાનની મોટી એક્શન, IS ખુરાસાનના મિલિટ્રી ચીફને ઠાર કર્યો

Date:

Related stories

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

અફઘાનિસ્તાનના શાસક તાલિબાને ઇસ્લામિક રાજ્ય ખુરાસાન પ્રાંત (ISKP) પર મોટી કાર્યવાહી કરી છે. તાલિબાને ISKPના મિનિસ્ટર ઓફ વોર અને લશ્કરી વડા કારી ફતેહની હત્યા કરી હતી. કારી ફતેહને યુએનએસસી મોનિટરિંગ ટીમ દ્વારા મે 2022માં આઈએસકેપીના લશ્કરી વડા તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી હતી.

તાલિબાન સરકારના પ્રવક્તા જબીહુલ્લા મુજાહિદે કહ્યું કે, કાબુલમાં સોમવારે કામગીરીમાં કારી ફતેહની હત્યા કરવામાં આવી હતી. તાલિબાનના પ્રવક્તાએ પણ ઇસ્લામિક રાજ્ય હિંદ પ્રાંત (આઈએસએચપી) ના એજાઝ અહેમદ અહંગરની સાથે અન્ય બે સાથીઓની હત્યાની પુષ્ટિ કરી છે.

કારી ફતેહ ISKP માટે વ્યૂહરચના બનાવતો હતો. તેણે તાજેતરમાં કાબુલમાં રશિયા, પાકિસ્તાન અને ચીનના દૂતાવાસો પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું. ખુરાસાન ડાયરીમાં આવતા દિવસોમાં કારી ફતેહ વિશે વધુ માહિતી પ્રકાશિત કરવામાં આવશે. કારી તુફૈલ ઉર્ફે ફતેહ નાંગરહર ખાતે ISKPના નિયંત્રણ દરમિયાન પૂર્વીય ક્ષેત્રનો કમાન્ડર હતો. જો કે, તાજેતરના સમયમાં, જૂથે તેની વ્યૂહરચના બદલી હતી અને ગુપ્તચર વડા બનાવવામાં આવ્યો હતો.

તાલિબાન સરકારની આ કાર્યવાહી એવા સમયે થઈ હતી જ્યારે યુએનના અહેવાલમાં તાજેતરમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ઇરાક અને ખુરાસાનમાં ઇસ્લામિક રાજ્યએ અફઘાનિસ્તાનમાં ભારત-ચીન અને ઈરાનના દૂતાવાસ પર આતંકવાદી હુમલો કરવાની ધમકી આપી હતી. યુએન દાવો કરે છે કે આઈએસઆઈએલ-કેમાં 1000-3000 લડવૈયા છે. આમાંથી 200 એશિયામાં છે. જો કે, કેટલાક દેશો માને છે કે, આ સંખ્યા 6000 સુધી છે.

યુનાઇટેડ નેશન્સના અહેવાલમાં આઈએસઆઈએલ દ્વારા પેદા થતા જોખમોનો ખુલાસો થયો છે. એવું કહેવામાં આવ્યું હતું કે, આઈએસઆઈએલ આતંકવાદી જૂથે તેમની પ્રવૃત્તિઓ વધુ ફેલાવવાની ઇચ્છા ચાલુ રાખી છે. આઈએસઆઈએલ-કેએ પોતાને તાલિબાનના પ્રાથમિક હરીફ તરીકે સ્થાપિત કરી અને હવે તે બતાવવા માગે છે કે, તાલિબાન અફઘાનિસ્તાનમાં સુરક્ષા આપવામાં નિષ્ફળ જાય છે. આવી સ્થિતિમાં, રાજદ્વારી મિશનને લક્ષ્ય બનાવીને, તાલિબાન સાથેના અન્ય દેશોના સંબંધોને પણ દૂર કરવા માગે છે.

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here