Friday, October 4, 2024
HomeWorldઅમેરિકી સાંસદ રૉ ખન્નાએ રાહુલ ગાંધીનું સાંસદ પદ છીનવાતા દુઃખ વ્યક્ત કર્યું,...

અમેરિકી સાંસદ રૉ ખન્નાએ રાહુલ ગાંધીનું સાંસદ પદ છીનવાતા દુઃખ વ્યક્ત કર્યું, પીએમ મોદીને કરી અપીલ

Date:

spot_img

Related stories

દિલ્હીમાં ડૉક્ટરની માથામાં ગોળી મારી ચકચારી હત્યા, બે કિશોરોએ...

દિલ્હીના જેતપુરની એક ખાનગી હોસ્પિટલમાં 55 વર્ષીય ડોક્ટરની ગોળી...

દેશની રાજધાની દિલ્હીમાંથી રાજ્યનું સૌથી મોટું ડ્રગ્સ રેકેટ ઝડપાયું...

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાંથી રાજ્યનું સૌથી મોટું...

ઝારખંડમાં રોટી, બેટી, માટી બચાવવાની લડાઇ, હિંદુઓની વસ્તી ઘટી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઝારખંડના હજારીબાગમાં પરિવર્તન મહારેલી સંબોધિત...

માડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત જનની મા...

ભાવનગર : માડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત...

સુરતમાં મેટ્રોના કારણે વેપારીઓની દિવાળી પણ બગડશે: વળતરની માગ...

સુરત શહેરમાં ચાલી રહેલી મેટ્રોની ધીમી અને નબળી કામગીરીથી...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ, વડોદરાના માથા...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ છે, આજે...
spot_img

તેમણે કહ્યું કે આ પગલું ગાંધીવાદી વિચારધારા અને ભારતના ગાઢ મૂલ્યો સાથે ઊંડા વિશ્વાસઘાત સમાન બાબત છે

અમેરિકામાં ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના ઉપાધ્યક્ષ જ્યોર્જ અબ્રાહમે પણ રાહુલનું સાંસદ પદ છીનવવાને ભારતમાં લોકશાહી માટે દુઃખદ દિવસ ગણાવ્યો

અમેરિકામાં ભારતીય મૂળના પ્રભાવશાળી સાંસદ રો ખન્નાએ કહ્યું હતું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવા એ ગાંધીવાદી વિચારધારા અને ભારતના ગાઢ મૂલ્યોની સાથે ઊંડા વિશ્વાસઘાત સમાન બાબત છે. રો ખન્નાએ ટ્વિટ કરી કહ્યું કે આ એ નથી જેના માટે મારા દાદાજીએ તેમના જીવનના અનેક વર્ષો જેલમાં કુરબાન કરી દીધા હતા. 

પીએમ મોદીને અપીલ કરી

રો ખન્ના યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં સિલિકોન વેલીનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ ભારત અને ભારતીય-અમેરિકનો પર અમેરિકી સંસદના કોકસના સહ-અધ્યક્ષ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ મામલે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે.

ટ્વિટ પણ કરી…

અન્ય એક ટ્વિટમાં રો ખન્નાએ કહ્યું કે તમારી પાસે ભારતીય લોકશાહીના હિતમાં આ નિર્ણયને પાછો ખેંચવાની શક્તિ છે.  અમેરિકામાં ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના ઉપાધ્યક્ષ જ્યોર્જ અબ્રાહમે રાહુલનું સાંસદ પદ છીનવવાને ભારતમાં લોકશાહી માટે દુઃખદ દિવસ ગણાવ્યો હતો.

કિરેન રિજિજુનો કોંગ્રેસ પર પ્રહાર

આ દરમિયાન કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોંગ્રેસ હવે આ માટે ભાજપને દોષિત ઠેરવશે અને ન્યાયતંત્રની ટીકા પણ કરશે. રિજિજુએ ઈન્ટરનેટ મીડિયા પર કહ્યું કે અમે રાહુલ ગાંધીને અત્યંત અપમાનજનક અને બેજવાબદાર ટિપ્પણી કરવાની સલાહ આપી નથી.રિજિજુએ કહ્યું કે ભારતનું બંધારણ તમામ નાગરિકો સાથે સમાન રીતે વર્તે છે અને તેથી કાયદાની નજરમાં દરેક વ્યક્તિ સમાન છે. તમામ સાંસદોને પણ સંસદમાં બોલવાનો સમાન અધિકાર છે. સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે કોઈને વિશેષ માનવામાં આવે છે અને બીજા બધાને સામાન્ય ગણવામાં આવે છે.

દિલ્હીમાં ડૉક્ટરની માથામાં ગોળી મારી ચકચારી હત્યા, બે કિશોરોએ...

દિલ્હીના જેતપુરની એક ખાનગી હોસ્પિટલમાં 55 વર્ષીય ડોક્ટરની ગોળી...

દેશની રાજધાની દિલ્હીમાંથી રાજ્યનું સૌથી મોટું ડ્રગ્સ રેકેટ ઝડપાયું...

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાંથી રાજ્યનું સૌથી મોટું...

ઝારખંડમાં રોટી, બેટી, માટી બચાવવાની લડાઇ, હિંદુઓની વસ્તી ઘટી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઝારખંડના હજારીબાગમાં પરિવર્તન મહારેલી સંબોધિત...

માડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત જનની મા...

ભાવનગર : માડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત...

સુરતમાં મેટ્રોના કારણે વેપારીઓની દિવાળી પણ બગડશે: વળતરની માગ...

સુરત શહેરમાં ચાલી રહેલી મેટ્રોની ધીમી અને નબળી કામગીરીથી...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ, વડોદરાના માથા...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ છે, આજે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here