Monday, September 14, 2026
Homenationalઆવતી દિવાળીએ અંધેરી અને દહિસર મેટ્રો દોડતી થઈ જશે

આવતી દિવાળીએ અંધેરી અને દહિસર મેટ્રો દોડતી થઈ જશે

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

મહારાષ્ટ્ર મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ)ના કમિશનર આર. એ. રાજીવે આવતા વર્ષની દિવાળી સુધીમાં અંધેરી અને દહિસર વચ્ચે મેટ્રો ટ્રેનનો વ્યવહાર શરૂ થઈ જવાની શક્યતા દર્શાવી હતી. આર. એ. રાજીવે જણાવ્યું હતું કે ‘દહિસર અને અંધેરી(પૂર્વ) વચ્ચેની મેટ્રો લાઇન-૭ તથા દહિસર અને ડી. એન. નગર વચ્ચેની મેટ્રો લાઇન-ટૂએનું સિવિલ વર્ક ૯૦ ટકા પૂરું થયું છે. બન્ને લાઇન્સની ટ્રાયલ રન ૨૦૨૦ના જુલાઈ-ઑગસ્ટ મહિનાના ગાળામાં પાર પાડીને ઑક્ટોબર મહિના સુધીમાં ઉદ્દઘાટન કરવાની ધારણા રાખીએ છીએ.’

આર. એ. રાજીવે જણાવ્યું હતું કે ‘બન્ને લાઇનો પર હવે બાંધકામનાં સ્થળોના વિસ્થાપિતોના પુનર્વસન જેવાં કેટલાંક કાર્યો બાકી છે. મેટ્રો કૉરિડોર્સ પર્યાવરણને અનુકૂળ રહેશે. એમાં ગ્રીન ટેકનૉલૉજીને કારણે અનેક પ્રકારના લાભ થશે. બ્રેકિંગ સિસ્ટમ ઊર્જાની ૩૦ ટકા બચત થાય એ પ્રકારની રહેશે. મેટ્રો સ્ટેશન્સના છાપરાં પર સૉલર પૅનલ્સ અને સ્ટેશન્સ પર રેઇન હાર્વેસ્ટિંગ સિસ્ટમ રાખવામાં આવશે. એ સિસ્ટમ દ્વારા ભેગું થનારું પાણી સ્ટેશનની જાળવણી માટે કરવામાં આવશે. ઊર્જાના વપરાશમાં કરકસર માટે ટ્રેનો અને સ્ટેશન પર એલઇડી લાઇટ્સનો ઉપયોગ કરવામાં આવશે. બન્ને લાઇન્સની એરપોર્ટ, સીપ્ઝ અને નૅશનલ પાર્ક જેવાં મહત્વનાં સ્થળો સાથે કનેક્ટિવિટી રાખવામાં આવશે. બન્ને મેટ્રો લાઇન્સ બે છેડા વચ્ચે પ્રવાસનો સમય ૫૦થી ૭૫ ટકા ઘટાડશે.’

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here