Thursday, July 16, 2026
Homenationalકોંગ્રેસમાં જોડાશે મોદીના ડુપ્લીકેટ, કહ્યું- લોકસભા ચૂંટણીમાં PM વિરુદ્ધ કરીશ પ્રચાર

કોંગ્રેસમાં જોડાશે મોદીના ડુપ્લીકેટ, કહ્યું- લોકસભા ચૂંટણીમાં PM વિરુદ્ધ કરીશ પ્રચાર

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડુપ્લીકેટ અભિનંદન પાઠકને બીજેપીનો મોહ ઓછો થઈ ગયો છે અને તેથી હવે તેમણે કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. બુધવારે તેમણે આ વિશે ઉત્તર પ્રદેશના કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રાજ બબ્બર સાથે મુલાકાત પણ કરી હતી. જ્યારે અહીં તેમને એક કોંગ્રેસ કાર્યકર્તાએ પૂછ્યું કે, મારા ખાતામાં 15 લાખ રૂપિયા ક્યારે આવશે? ત્યારે તેમણે કહ્યું કે, આવા સવાલોએ જ મને કોંગ્રેસમાં જોડાવા માટે મજબૂર કર્યો છે. તેમણે કહ્યું કે, હું 2019ની લોકસભા ચૂંટણીમાં બીજેપી માટે પ્રચાર નહીં કરું.

સહારનપુરમાં રહેતા અભિનંદન પાઠક 2015માં દિલ્હી અને 2017માં યુપી વિધાનસભા ચૂંટણીમાં પીએમ નરેન્દ્ર મોદીની રેલીમાં જોવા મળ્યા હતા. તેમણે વર્ષ 1999માં લોકસભા અને 2012માં વિધાનસભા ચૂંટણી લડી હતી. આ સિવાય તેઓ બે વાર સહારનપુરથી કોર્પોરેટ પણ રહી ચૂક્યા છે. પાઠકે એવું પણ જણાવ્યું છે કે, તેમનો બીજેપીથી મોહભંગ થઈ ગયો છે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ પસંદ કરું છું. મારી તેમની સાથે મુલાકાત પણ થઈ છે. પરંતુ તેમની સરકાર વાયદા પૂરી કરવામાં અસફળ રહી છે. તેથી હવે હું બીજેપી સરકાર વિરુદ્ધ પ્રચાર કરીશ.

અભિનંદ પાઠકે જણાવ્યું કે, મે રાજ બબ્બરને કહ્યું કે, તેઓ મારી રાહુલ ગાંધી સાથે મુલાકાત કરાવે જેથી હું તેમના સમક્ષ બીજેપી વિરુદ્ધ પ્રચારની ઈચ્છા વ્યક્ત કરી શકું. તેમણે કહ્યું કે, લોકોએ મોદીને સારા દિવસો આવવાની આશામાં વોટ આપ્યા હતાં પરંતુ સ્થિતિ ખૂબ ખરાબ થઈ રહી છે. તેથી હું વડાપ્રધાન મોદીથી પણ નારાજ છું. મેં વડાપ્રધાનને ઓછામાં ઓછા 50 પત્રો લખ્યા છે. તેઓ હંમેશા તેમના મનની વાત કરે છે પરંતુ બીજા કોઈનું નથી સાંભળતા.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here