Saturday, June 27, 2026
Homenationalજો રાફેલ ડીલની તપાસ થઈ તો મોદીજી નહીં બચે તે વાતની ગેરંટીઃ...

જો રાફેલ ડીલની તપાસ થઈ તો મોદીજી નહીં બચે તે વાતની ગેરંટીઃ રાહુલ ગાંધી

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારે સવારે રાફેલ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે અંતે અનિલ અંબાણીની કંપનીને જ તેનો ઠેકો કેમ આપવામાં આવ્યો. જ્યારે અનિલ અંબાણીની કંપની નુકસાનમાં ચાલી રહી હતી ત્યે તેને દસૌએ 284 કરોડ રૂપિયા કેમ આપ્યાં.

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે અનિલ અંબાણીની કંપનીની પાસે તો જમીન પણ ન હ તી, જે પૈસા દસૌએ આપ્યાં તે જ પૈસાથી તેઓએ જમીન ખરીદી. અંબાણીની કંપનીને જાણી જોઈને ફાયદો આપવામાં આવ્યો.

આ ડીલમાં બે લોકોને જ ફાયદો થયો- રાહુલ ગાંધી

– રાહુલ ગાંધીએ કહ્યું કે રાફલ ડીલના કારણે CBIના ચીફને હટાવવામાં આવ્યાં. કેમકે નરેન્દ્ર મોદી અને અનિલ અંબાણીની વચ્ચે પાર્ટનરશીપ હતી, અમારું કામ પૂરાં દેશને સત્ય બતાવવાનું છે.
– રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે આ પૂરી ડીલમાં માત્ર બે જ વ્યક્તિઓને ફાયદો થયો છે, તે બે વ્યક્તિ છે નરેન્દ્ર મોદી અને અનિલ અંબાણી.
– કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે પહેલાં દસૌએ પહેલાં કહ્યું હતું કે અનિલ અંબાણીની કંપની પાસે જમની હતી એટલે તેની સાથે ડીલ કરી. પરંતુ હવે સત્ય સામે આવ્યું છે કે જમીન તો દસૌના પૈસાથી ખરીદવામાં આવી હતી. એટલે જમીન તો દસૌએ ખરીદી હતી. આ લોકો જનતાના પૈસાથી રાફેલ વિમાન ખરીદી રહ્યાં છે, પરંતુ જનતાને જ ભાવ નથી જણાવી રહ્યાં.
– કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે નુકસાનમાં ચાલી રહેલી 8 લાખ રૂપિયાની કંપનીમાં 284 કરોડ રૂપિયા દસૌએ કેમ નાંખ્યા?

રાફેલ પરનો નિર્ણય બોસે જ કર્યો

– રાહુલ ગાંધીએ કહ્યું કે રાફેલ પર જે નિર્ણય થયો છે તે માત્ર બોસ દ્વારા જ લેવાયો છે.
– ભ્રષ્ટાચારની પૂરેપૂરી રકમ અનિલ અંબાણીના ખાતામાં ગઈ છે, જે રાફેલમાં થયું છે તે પૂર્ણ રીતે ખોટું છે.
– તેઓએ કહ્યું કે હવે સુપ્રીમ કોર્ટે પણ રાફેલ ડીલના ભાવની જાણકારી માગી છે, પરંતુ સરકારે કહ્યું કે તેઓ આ જાણકારી ન આપી શકે.
– ફ્રાંસના રાષ્ટ્રપતિએ મને જણાવ્યું કે સીક્રેટ પ્રેક્ટમાં ભાવ છુપાવવાની વાત જ નથી અને તે થઈ જ ન શકે. તેઓએ કહ્યું કે ફ્રાંસને પણ ખ્યાલ છે કે આ ડીલમાં ભ્રષ્ટાચાર થયો છે.

PM તપાસથી ડરી રહ્યાં છે

– રાહુલ ગાંધીએ કહ્યું કે આ ડીલમાં મનોહર પરિકરની કોઈ જ ભૂલ નથી. તેઓએ કહ્યું કે પરિકરે પણ દેશને જણાવ્યું કે નિર્ણય મારો નથી બોસનો છે. કોઈ પણ ડિફેન્સ ડીલ કરતાં પહેલાં કેબિનેટ ડીલની જરૂર હોય છે, પરંતુ આ બેઠક ડીલ થયાં પછી થઈ છે.
– રાહુલે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે આ મામલે જેપેસીની રચના થાય. તેઓએ સીબીઆઈના ચીફને પણ હટાવી દીધા. વડાપ્રધાન રાત્ર સૂઈ નથી શકતા. PM તપાસથી ડરી રહ્યાં છે, આ જ કારણ છે કે તેઓએ સીબીઆઈ ચીફને હટાવી દીધાં.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here