Thursday, June 25, 2026
HomeGujaratAhmedabadધોરણ 10ના પુસ્તકમાં છબરડોઃ ભાષા, સાહિત્ય, ધર્મની શોધ ભારતમાં થઈ

ધોરણ 10ના પુસ્તકમાં છબરડોઃ ભાષા, સાહિત્ય, ધર્મની શોધ ભારતમાં થઈ

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

તાજેતરમાં જ ધોરણ 12ના પુસ્તકમાં છબરડો થયો હોવાનું બહાર આવ્યું હતું, ધોરણ 12ની સંસ્કૃતની ચોપડીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ‘સીતાનું અપહરણ રામે કર્યું હતું.’ ત્યારબાદ હવે ધોરણ 10માની સામાજિક વિજ્ઞાનની ચોપડીમાં પણ ગડબડ ગોટાળો થયો હોવાનું સામે આવ્યું છે. ‘ભારતની ધરોહર’ પાઠના પહેલા ફકરામાં જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, “ભાષા, સ્ક્રિપ્ટ, ઝીરોની શોધ, ગણીત, કેલેન્ડર, ખગોળશાસ્ત્ર, આયર્ન, સાહિત્ય, ધર્મ, યુદ્ધ શાસ્ત્ર, રથ, રાજનીતિક વિજ્ઞાન, પ્રાણી શાસ્ત્ર, વનસ્પતિ શાસ્ત્ર, વાસ્તુ શાસ્ત્ર, ગણતંત્ર, ન્યાયતંત્ર વગેરેની શોધ ભારતમાં થઈ હતી.”

પદ્મભૂષણ વિજેતા અને ઈતિહાસકાર પ્રોફેસર ઈરફાન હબિબે કહ્યું કે, ‘ધર્મ, ભાષા, સાહિત્ય, ન્યાયતંત્ર જેવી વસ્તુઓ કોઈની શોધ નથી. બુકમાં કરવામાં આવેલો દાવો ઈતિહાસ નહીં પણ માત્ર એક કલ્પના છે. ખુદના વખાણ કરવા માટે આવું કરવામા આવ્યું છે, જે શિક્ષણ માટે ખરાબ છે.પુસ્તકના ચેપ્ટર 7 ‘આપણી ધરોહરની જાળવણી’માં પેજ નંબર 57માં લખ્યું છે કે, “ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. જેમાં ‘Hinduism, Islamism, Buddhism, Jainism’ વગેરે જેવા ધર્મ જોવા મળે છે. અહીં ઉલ્લેખ કરવાની જરૂર છે કે ‘Islam’ ધર્મ છે, ઓક્સફોર્ડની ડિક્શનરિ મુજબ ‘Islamism’ એટલે ઈસ્લામિક આતંકવાદ અથવા મૂળવાદ.” રાજ્ય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે આ મામલાથી હું અજાણ છું, પણ ખાતરી કરીશ કે પુસ્તરમાં થયેલા તમામ છબરડાઓ દૂર કરવામાં આવે

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here