Monday, June 29, 2026
HomeAhmedabadમોહર્રમની પૂર્વસંધ્યાએે જમ્મુ કશ્મીરમાં ફરી પ્રતિબંધો

મોહર્રમની પૂર્વસંધ્યાએે જમ્મુ કશ્મીરમાં ફરી પ્રતિબંધો

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

શ્રીનગર, તા. 9 સપ્ટેમ્બર 2019 સોમવાર

શ્રીનગર સહિત જમ્મુ કશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાં રવિવારથી કર્ફ્યૂ જેવી સ્થિતિ લાદી દેવામાં આવી હતી. મંગળવારે મોહર્રમ છે.

સત્તાવાળાઓએ મોહર્રમના તાજિયા કાઢવા પર પ્રતિબંધ લાદ્યો હતો અને તમામ મુસ્લિમ ફિરકાઓને જણાવી દેવામાં આ્વ્યું હતું કે તમારા શોકના રીત રિવાજો ઇમામવાડાઓમાં પૂરા કરી લેજો. સત્તાવાળાઓને એવી શંકા હતી કે વિવિધ ધાર્મિક સમુદાયો તાજિયા નિમિત્તે સડકો પર નીકળે ત્યારે હિંસા ફાટી નીકળવાની શક્યતા છે એટલે તાજિયા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો.

સરકારી અધિકારીએ કહ્યું હતું કે કશ્મીર ખીણ વિસ્તારની શાંતિ અને કાયદો તેમજ વ્યવસ્થા અકબંધ રાખવા આ અગમચેતીનાં પગલાં લેવામાં આવ્યાં હતાં. એક મહિના પહેલાં પાંચમી ઑગસ્ટે જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમને કેન્દ્ર સરકારે રદ કરી ત્યારે જે પ્રકારનાં કડક પગલાં લેવાયાં હતાં એવાંજ કડક પગલાં મોહર્રમની પૂર્વસંધ્યાએ લેવામાં આવ્યાં હતાં.

સરકાર કોઇ પ્રકારની ગફલતમાં રહેવા માગતી નથી. સરકારી પ્રવક્તાએ કહ્યું કે માત્ર ઇમર્જન્સીમાં બેરીકેડની સામી બાજુ જવાની પરવાનગી આપવામાં આવશે. એ સિવાય કોઇને પ્રતિબંધમાં છૂટછાટ આપવામાં નહીં આવે.

આમ તો છેલ્લા થોડા દિવસથી પ્રતિબંધોમાં છૂટછાટ અપાઇ હતી. પરંતુ મોહર્રમની પૂર્વસંધ્યાએ અગમચેતીના પગલા રૂપે ફરી એકવાર રવિવારે પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા હતા.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here