Friday, June 5, 2026
HomeAhmedabadપાકિસ્તાન કોઈ મોટું પગલું લેવાની તૈયારીમાં છે ? મસૂદ અઝહરને પણ મુક્ત...

પાકિસ્તાન કોઈ મોટું પગલું લેવાની તૈયારીમાં છે ? મસૂદ અઝહરને પણ મુક્ત કર્યો

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

ઈસ્લામાબાદ, તા. 9 સપ્ટેમ્બર 2019 સોમવાર

જમ્મુ કશ્મીરના ખાસ દરજ્જાના મુદ્દે સમગ્ર વિશ્વથી એકલું પડી ગયેલું પાકિસ્તાન ભારત વિરોધી કોઇ મોટું પગલું ભરવાની વેતરણમાં હોય એવી પરિસ્થિતિ સર્જાઇ રહી હતી. બદનામ આતંકવાદી મસૂદ અઝહરને પણ પાકિસ્તાને મુક્ત કર્યો હતો અને ભારત તરફની સરહદે લશ્કરી ટુકડીઓ ખડકી દીધી હતી.

ખાસ કરીને સિયાલકોટ તરફની સરહદે લશ્કરી હિલચાલ વધુ જોવા મળી હતી. જૈશ એ મુહમ્મદના આકા ગણાતા મસૂદ અઝહરને મુક્ત કર્યો હતો જેથી એ આતંકવાદી હુમલાનું આયોજન કરી શકે. મસૂદે મુક્ત થતાંની સાથે આતંકવાદીઓ માટે નવી ગાઇડલાઇન્સ પણ જાહેર કરી હતી.

ગુ્પ્તચર ખાતાને મળેલી માહિતી મુજબ આ ગાઇડલાઇન્સની આછેરી ઝલક આ પ્રકારની છે- ભારતીય સુરક્ષા દળો પર હુમલા કરવા અને તેમના હથિયારો છીનવી લેવા, ઇન્ટરનેટ બંધ હોય તો ફોન કે મેસેજ ન કરતાં રૂબરૂ સંપર્ક સાધવો. કોઇ પણ સંજોગોમાં તમારી (આતંકવાદીની) ઓળખ છતી ન થાય એની પૂરતી કાળજી રાખવી.

કોઇ પ્રકારની ઇમર્જન્સી હોય તો રૂબરૂ સંપર્ક કરવો. તમારી જગ્યા સતત બદલતાં રહેવું. કોઇ એક સ્થળે લાંબો સમય રહેવું નહીં. જેથી આપણે ક્યાં છીએ એની ભાળ સહેલાઇથી ન મળે.

પાકિસ્તાની કબજા હેઠળના કશ્મીરમાં પણ અલગ અલગ સ્થળે આતંકવાદી તાલીમ શિબિરો ધમધમી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. 2009માં મુંબઇમાં દરિયામાર્ગે થયેલા આતંકવાદી હુમલાનું આયોજન અને સંચાલન મસૂદ અઝહરે કર્યું હતું

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here