Friday, June 5, 2026
Homenationalરમાદેવી પર ટિપ્પણી મામલે આઝમે ગૃહમાં માંગેલી માફી

રમાદેવી પર ટિપ્પણી મામલે આઝમે ગૃહમાં માંગેલી માફી

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

નવી દિલ્હી,તા. ૨૯
ત્રિપલ તલાક પર લોકસબામાં હાલમાં જ ઉગ્ર અને ગરમાગરમ ચર્ચા દરમિયાન અધ્યક્ષ ઓમ બિરલાની ગેરહાજરીમાં થોડાક સમય ચેયર રહેલા રમાદેવી સામે કરેલી ટિપ્પણી મામલે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને આજે માફી માંગી લીધી હતી. આઝમ ખાને લોકસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ માફી માંગી લીધી હતી. આઝમ ખાને ગૃહમાં બે વખત આજે માફી માંગી હતી. ભાજપના સભ્ય રમાદેવી સામે વાંધાજનક સૂચનો કરવા બદલ હોબાળો થયા બાદ આઝમ ખાને આજે માફી માંગી હતી. ગુરુવારના દિવસથી ભારે હોબાળો જારી રહ્યો હતો. સપ્તાહના વિરામ બાદ આજે લોકસભા ફરી મળતાની સાથે જ સ્પીકર ઓમ બિડલાએ ગૃહમાં બોલવા માટે ખાનને મંજુરી આપી હતી. ગૃહની કાર્યવાહી શરૂ થતા નિવેદન કરતા આઝમ ખાને કહ્યુ હતુ કે રમાદેવી માટે તેઓ ભારે માન ધરાવે છે. તેમના ઇરાદા તેમને અપમાનિત કરવાના ન હતા. આઝમ ખાને કહ્યુ હતુ કે તેઓ બે વખત સંસદીય પ્રધાન તરીકે રહ્યા છે. જ્યારે ચાર વખત મંત્રી તરીકે રહ્યા છે. જ્યારે નવ વખત ધારાસભ્ય તરીકે રહ્યા છે. તેમની કેરિયરમાં તમામ મોટા હોદ્દા પર રહ્યા છે. તેમના નિવેદનના કારણે જા કોઇને ઠેસ લાગી છે તો તેના માટે માફી માંગે છે. રમાદેવી મામલે ટિપ્પણી કરવામાં આવ્યા બાદ આઝમ ખાનની ચારેબાજુ વ્યાપક ટિકા થઇ હતી. બસપના માયાવતી સહિતના તમામ રાજકીય પક્ષોના નેતાઓએ તેમની ટિકા કરી હતી. મોદી સરકારમાં પ્રધાન રહેલા સ્મૃતિ ઇરાની પણ આક્રમક દેખાયા હતા. સ્મૃતિએ કહ્યુ હતુ કે લોકસભા એ જગ્યા નથી જે જગ્યાએ કોઇની સાથે ચેડા કરવામાં આવે. સ્મૃતિ ઉપરાંત તમામ સભ્યોએ તેમના વર્તનને લઇને ટિકા કરી હતી. તે પહેલા પણ આઝમ ખાન વિવાદોના ઘેરામાં રહ્યા છે. અગાઉ જયા પ્રદાના મામલે પણ આઝમ વિવાદના ઘેરામાં રહ્યા હતા. જા કે, ભાજપના સાંસદ રમાદેવીએ તેમની માફી સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે, આઝમ ખાનની ટિપ્પણી ભારતમાં મહિલાઓ અને પુરુષો બંને માટે અપમાનજનક છે. આનાથી તમામને ઠેસ પહોંચી છે. આઝમ ખાન સિરિયલ ગુનેગાર તરીકે છે. આ પ્રકારની ટિપ્પણી સાંભળવા માટે તેઓ અહીં આવ્યા નથી.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here