Friday, June 26, 2026
HomeGujaratશહીદ એરકોમોડોર સંજય ચૌહાણને ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય

શહીદ એરકોમોડોર સંજય ચૌહાણને ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

ગત 5 જૂને જામનગર એરવેઝ પરથી ઉડેલું ફાઈટર પ્લેન જગુઆર કચ્છના મુંદ્રા પાસે તૂટી પડ્યું હતું. જેમાં સવાર એરફોર્સના એરકોમોડોર સંજય ચૌહાણ શહીદ થઈ ગયા હતા. તેઓએ ગત મંગળવારે સવારે રૂટિન તાલીમ અર્થે જગુઆર વિમાનમાં ઉડાન ભરી હતી. આ દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા વિમાન તૂટી પડ્યું હતું અને તેઓ શહીદ થયા હતા. શહીદ સંજય ચૌહાણ પ્લેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવી શક્યા હોત, પણ તેમણે જોયું કે, પ્લેન એક ગામ પર પડે તેમ છે એટલે તેમણે લોકોનો જીવ બચાવવા શહીદી વહોરી લીધી. તેમના પુત્ર લંડનમાં હોવાથી તે તેમજ અન્ય પરિવારજનો બુધવારે જામનગર પહોંચી શક્યા ન હતાં. તેઓ આજે જામનગર પહોંચ્યા હતા. આથી શહીદ સંજય ચૌહાણની અંતિમવિધી આજે સવારે જામનગરના માણેકબાઈ સુખધામ સ્મશાનમાં કરવામાં આવી હતી. ગાર્ડ ઓફ ઓનર સાથે તેમની અંતિમવિધી કરવામાં આવી હતી. આ પૂર્વે એરફોર્સના જવાનો દ્વારા સલામી આપી પરેડ કરવામાં આવી હતી.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here