Wednesday, August 5, 2026
HomeGujaratશહીદ એરકોમોડોર સંજય ચૌહાણને ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય

શહીદ એરકોમોડોર સંજય ચૌહાણને ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

ગત 5 જૂને જામનગર એરવેઝ પરથી ઉડેલું ફાઈટર પ્લેન જગુઆર કચ્છના મુંદ્રા પાસે તૂટી પડ્યું હતું. જેમાં સવાર એરફોર્સના એરકોમોડોર સંજય ચૌહાણ શહીદ થઈ ગયા હતા. તેઓએ ગત મંગળવારે સવારે રૂટિન તાલીમ અર્થે જગુઆર વિમાનમાં ઉડાન ભરી હતી. આ દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા વિમાન તૂટી પડ્યું હતું અને તેઓ શહીદ થયા હતા. શહીદ સંજય ચૌહાણ પ્લેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવી શક્યા હોત, પણ તેમણે જોયું કે, પ્લેન એક ગામ પર પડે તેમ છે એટલે તેમણે લોકોનો જીવ બચાવવા શહીદી વહોરી લીધી. તેમના પુત્ર લંડનમાં હોવાથી તે તેમજ અન્ય પરિવારજનો બુધવારે જામનગર પહોંચી શક્યા ન હતાં. તેઓ આજે જામનગર પહોંચ્યા હતા. આથી શહીદ સંજય ચૌહાણની અંતિમવિધી આજે સવારે જામનગરના માણેકબાઈ સુખધામ સ્મશાનમાં કરવામાં આવી હતી. ગાર્ડ ઓફ ઓનર સાથે તેમની અંતિમવિધી કરવામાં આવી હતી. આ પૂર્વે એરફોર્સના જવાનો દ્વારા સલામી આપી પરેડ કરવામાં આવી હતી.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here