Monday, September 14, 2026
HomeGujaratAhmedabadસંપર્ક-સમર્થન અભિયાન: પુરૂષોત્તમ રૂપાલાએ શંકરસિંહ વાઘેલાની મુલાકાત લીધી

સંપર્ક-સમર્થન અભિયાન: પુરૂષોત્તમ રૂપાલાએ શંકરસિંહ વાઘેલાની મુલાકાત લીધી

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

અમદાવાદઃ ભાજપનાં સંપર્ક ફોર સમર્થન અભિયાન અંતર્ગત કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ આજે પૂર્વ કોંગ્રેસી નેતા વસંત વગડા ખાતે કોંગ્રેસી નેતા શંકરસિંહ વાઘેલાની મુલાકાત કરી હતી.

શંકરસિંહ વાઘેલાનાં નિવાસ સ્થાને બંને નેતાઓ વચ્ચે આજે મુલાકાત થઈ હતી. પુરૂષોત્તમ રૂપાલા આજે વસંત વગડા ગયાં હતાં કે જ્યાં તેમણે શંકરસિંહ વાઘેલા સાથે વાતચીત કરીને તેમનું સમર્થન માંગ્યું હતું.

આ પ્રસંગે રૂપાલાએ શંકરસિંહને મોદી સરકારની 4 વર્ષની કામગીરીની ઉપલબ્ધિઓનું પુસ્તક પણ આપ્યું હતું. મહત્વનું છે કે 2019 લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે સંપર્ક ફોર સમર્થન અભિયાનની શરૂઆત કરી છે. વાઘેલા આ પુસ્તકને લઈને સરકારે વાસ્તવિકતામાં કામ કર્યાં છે કે નહીં તેની જાણકારી મેળવશે તેમ કહ્યું હતું.

વાઘેલાએ જણાવ્યું કે, જો સરકારે કામ કર્યા હશે તો અભિનંદન આપવામાં આવશે અને કામ નહીં કર્યા હોય તો સરકારનું ધ્યાન દોરવામાં આવશે. મહેન્દ્રસિંહ વાઘેલાનાં ભાજપમાં આવવા મુદ્દે રૂપાલાએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે ભાજપમાં જોડાવવા માટે તમામ લોકો માટે પક્ષનાં દરવાજા ખુલ્લાં છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here