Friday, July 17, 2026
Homenationalસબરીમાલા મંદિરના પટ શનિવારે ખુલશે, મહિલાઓના પ્રવેશ માટેની સર્વદલીય બેઠક નિષ્ફળ17 નવેમ્બરથી...

સબરીમાલા મંદિરના પટ શનિવારે ખુલશે, મહિલાઓના પ્રવેશ માટેની સર્વદલીય બેઠક નિષ્ફળ17 નવેમ્બરથી 2 મહિના માટે સબરીમાલાના પટ ખુલશે, આ દરમિયાન વાર્ષિક પૂજા થશે

Date:

Related stories

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

– મંદિરમાં દરેક ઉંમરની મહિલાઓને પ્રવેશ આપવા અંગેના સુપ્રીમ કોર્ટના ચૂકાદા પર કેરળ સરકારે બોલાવી હતી સર્વદલીય બેઠક

– 3 કલાક ચાલેલી સર્વદલીય બેઠક નિષ્ફળ, ભાજપ અને કોંગ્રેસે કર્યું વોકઆઉટ

તિરુંઅનંતપુરમઃ સબરીમાલા મંદિરના પટ 17 નવેમ્બરથી બે મહિના માટે ખુલશે. આ દરમિયાન વાર્ષિક પૂજા “મંડાલા મક્કારાવિલ્લાક્કા’ થશે. જોકે મંદિરમાં દરેક ઉંમરની મહિલાઓને પ્રવેશ આપવા અંગે આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેને જોતા ગુરૂવારે કેરળ સરકારે તમામ પાર્ટીઓની બેઠક બોલાવી અને પ્રસ્તાવ રાખ્યો છે કે મહિલાઓના દર્શન માટે અલગ દિવસ તૈયાર કરવામાં આવ્યો છે. જોકે બેઠક વિપક્ષી પાર્ટીઓ કોંગ્રેસ અને ભાજપના વોકઆઉટના કારણે નિષ્ફળ રહી હતી.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અત્યાર સુધીમાં સબરીમાલા મંદિરના પટ બે વાર ખોલવામાં આવ્યા છે. જોકે વિરોધના કારણે કોઈ પણ મહિલાઓ જેમની ઉંમર 12-50 વર્ષની વચ્ચે છે, તે દર્શન માટે જઈ શકી ન હતી.

ભક્તોની ભાવનાઓનું સમ્માન કરીએ છીએ- કેરળ સરકાર

મુખ્યમંત્રી પિનરાઈ વિજયને વિપક્ષી પાર્ટીઓના વોકઆઉટ બાદ જણાવ્યું હતું કે અમે એવી શકયતા પર વિચાર કરી રહ્યાં હતા કે મંદિરમાં મહિલાઓના દર્શન માટે અલગ દિવસ નક્કી કરવામાં આવે. તેના માટે ચર્ચાની આવશ્યકતા હતી. સુપ્રીમ કોર્ટે 28 સપ્ટેમ્બરે આપેલા ચુકાદામાં જણાવ્યું છે કે તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશ આપવામાં આવે. રાજય સરકાર આ ચુકાદાની સામે કોઈ પણ પગલું ભરી ન શકે. પરંતુ અમે ભકતોની ભાવનાઓનું સમ્માન કરી છે.

તમામ ભકતોને સુરક્ષા ઉપલબ્ધ કરાવીશું

વિજયને કહ્યું કે સરકાર અડગ નથી, પરંતુ અમારી પાસે સુપ્રીમ કોર્ટનો ચુકાદો લાગુ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. કોર્ટ જે પણ ચૂકાદો આપે અમે તેનું અનુસરણ કરીશું. ભકતોની જયાં સુધી વાત છે ત્યાં સુધી તેમણે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. અમે તમામ ભકતોને સુરક્ષા ઉપલબ્ધ કરાવીશું. સરકારે અદાલતના ચુકાદાનું સમ્માન કરવાનું છે અને ભકતોએ તે બાબતને સમજવી જોઈએ.

સમયની બરબાદી હતી સર્વદલીય બેઠકઃ ભાજપ

વિપક્ષે સર્વદલીય બેઠકમાં માંગ કરી હતી કે સુપ્રીમ કોર્ટના ચૂકાદાને 22 જાન્યુઆરી સુધીમાં લાગૂ ન કરવામાં આવે. કારણ કે આ દિવસે જ કોર્ટ અગાઉ સપ્ટેમ્બરમાં આપેલા ચુકાદા પર ફેર વિચારણા કરનાર છે. વિપક્ષના નેતા રમેશ ચેન્નીથલાએ કહ્યું કે સરકાર કોર્ટનો ચૂકાદો લાગુ કરવા પર અડગ છે. તે ભકતો માટે એક પડકાર છે. સબરીમાલા ધામને નબળું કરવાની કોશિશ છે. કેરળ ભાજપના ચીફ પીએસ શ્રીધરન પિલ્લાઈએ કહ્યું કે ઓલ પાર્ટી મિટિંગ એ સમયની બરબાદી હતી.

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here