Thursday, August 6, 2026
Homenationalબિહારઃ તેજસ્વીના આરોપ- નીતિશે મારા ઘરમાં જાસૂસી કરાવવા CM હાઉસમાં લગાવ્યાં કેમેરા

બિહારઃ તેજસ્વીના આરોપ- નીતિશે મારા ઘરમાં જાસૂસી કરાવવા CM હાઉસમાં લગાવ્યાં કેમેરા

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

JDUએ પૂછ્યું- મુખ્યમંત્રી નિવાસસ્થાનની સુરક્ષા તેજસ્વીને પૂછીને નક્કી થશે?
તેજસ્વીએ કહ્યું- જ્યારે પહેલાંથી સ્થાયી સુરક્ષા ચોકી તહેનાત છે તો પછી કેમેરો કેમ લગાવ્યો?
પટનાઃ બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે મુખ્યમંત્રી નીતિશ કુમાર પર જાસૂસીનો આરોપ લગાવ્યો છે. તેઓએ કહ્યું કે નીતિશે મારા ઘરમાં ઝાંકવા માટે કેમેરા લગાવ્યાં છે, મારા પર સીસીટીવીથી નજર રાખવામાં આવી રહી છે.

શું આ સુરક્ષા માટે નીતિશનું પાગલપન છે- તેજસ્વી

– તેજસ્વી ટ્વીટ કર્યું કે- શું આ નીતિશજીનું સુરક્ષાને લઈને પાગલપન છે. કે ફરી અસુરક્ષા, નિરાશા અને ડર જેવાં કારણો છે. જે કારણે તેઓએ એકમાત્ર કેમેરાને ઠીક મારા અને તેમના ઘરની બાઉન્ડ્રી વોલ પર લગાવ્યાં છે. તે ઝાંકવા માટે જ છે? જ્યારે ત્યાં પહેલાંથી સ્થાયી સુરક્ષા ચોકી તહેનાત છે, તો પછી તેઓને ત્યાં કેમેરાની જરૂર કેમ પડી?

તેજસ્વીએ ટ્વિટર પર એક તસવીર પોસ્ટ કરી છે. તેઓએ લખ્યું કે- મુખ્યમંત્રી આવાસ ત્રણ તરફથી મેઈન રોડથી ઘેરાયેલું છે. વિપક્ષના નેતાનું ઘર ચોથી બાજુ છે. મુખ્યમંત્રીએ પોતાના રાજનીતિક વિરોધીના ઘર તરફ સીસીટીવી લગાડવાની જરૂર કેમ સમજી? મુખ્યમંત્રીની આ તુચ્છ ચાલ છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here