Sunday, July 26, 2026
Homenationalસરકારે CGHSને ABHA સાથે લિંક કરવાના દાવાને ફગાવ્યો, PIBએ ટ્વિટ કરી ચેતવણી...

સરકારે CGHSને ABHA સાથે લિંક કરવાના દાવાને ફગાવ્યો, PIBએ ટ્વિટ કરી ચેતવણી આપી

Date:

Related stories

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

એક વાયરલ મેસેજ સોશિયલ મીડિયામાં ખુબ ફરી રહ્યો છે

કેન્દ્રએ કહ્યુ કે સરકારે આવુ કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યુ નથી

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર CGHSને આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ સાથે લિંક કરવા માંગે છે જેથી CGHS લાભાર્થીઓને ખાનગી હોસ્પિટલોને બદલે સરકારી હોસ્પિટલોમાં સારવાર મળી શકે. કેન્દ્રએ આ દાવાને ફગાવ્યો છે. આ દાવાને ખોટા ગણાવતા ઉમેર્યું હતું કે સરકારે આવું કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યુ નથી. પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ દાવા સામે લોકોને ચેતવણી આપતા તથ્ય સાથે ટ્વીટ કર્યું હતું. મંત્રાલયના જણાવ્યા અનુસાર અજાણ્યા દુષ્કર્મીઓ દ્વારા એક મેસેજ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે CGHS લાભાર્થીઓને પડતી મુશ્કેલીઓનો ઉકેલ લાવવાને બદલે હવે સરકાર CGHSને આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ સાથે લિંક કરવા માંગે છે જેથી CGHS લાભાર્થીઓને ખાનગી હોસ્પિટલોને બદલે સરકારી હોસ્પિટલોમાં સારવાર મળી શકે.  સ્વાસ્થ્ય મંત્રાલયના એક સત્તાવાર સમાચાર અનુસાર એક વાયરલ મેસેજ સોશિયલ મીડિયામાં ખુબ ફરી રહ્યો છે અને આ મેસેજમાં કોઈ સત્ય નથી. મંત્રાલયે આ સંદેશને વધુ ફેલાતો અટકાવવા કાર્યવાહી પણ શરૂ કરી છે. સંદેશમાં વધુમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે સરકાર ખુલ્લેઆમ કહી રહી છે કે શિક્ષણ, આરોગ્ય વગેરે બિન-મુખ્ય પ્રવૃત્તિઓ છે અને બજેટ ફાળવણીમાં ઘટાડો કરીને કોર્પોરેટ્સને સોંપી રહી છે.

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here