Sunday, July 26, 2026
HomeEntertainmentBollywood૯૧ વર્ષના જીવનમાં ૭૯ વર્ષની સફળ કારકિર્દી...!

૯૧ વર્ષના જીવનમાં ૭૯ વર્ષની સફળ કારકિર્દી…!

Date:

Related stories

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

બૉલીવૂડના સંગીત જગતમાં દાયકાઓ સુધી રાજ કરનાર કોકીલકંઠી ગાયિકા લતા મંગેશકરની ગાયિકીના તાજેતરમાં૭૯ વર્ષ પૂરાં થયાં. તેમણે ૭૯ વર્ષ પહેલાં ૧૬મી ડિસેમ્બર, ૧૯૪૧માં પ્રથમ વખત રેડિયો પર ગીતો ગાવાની શરૂઆત કરી હતી.તેમણે પોતે જ ટ્વિટર પર આ જાહેરાત કરીને તેમના ચાહકોને જાણ કરી છે. તેમણે જ્યારે રેડિયો પર પ્રથમ વખત ગાયું ત્યારે તેમના પિતા દીનાનાથ મંગેશકરે શું પ્રતિભાવ આપ્યો હતો તેની પણ વાત કરી હતી. રેડિયો પર તે દિવસે તેમણે બે ગીતો ગાયા હતા.આથી જાણીતા શાસ્ત્રીય ગાયક અને થિયેટર અભિનેતા એવા તેમના પિતા દીનાનાથે તેમની પુત્રીના ગીતો સાંભળીને લતાજીના માતાને કહ્યું કે તેઓ લતાના ગીતોથી બહુ ખુશ થયા છે અને હવે તેમને તેમની પુત્રીના ભવિષ્યની ચિંતા નથી. અને તેમને જાણે અગમવાણી થઇ હોય તેવું જ બન્યું.તેમને ૧૯૪૮માં મજબૂર ફિલ્મમાં પ્રથમ બ્રેક મળ્યો અને તેમાં તેમણે ‘દિલ મેરા તોડા’ ગીત ગાયું હતું. પરંતુ તેમને ખરેખરી લોકપ્રિયતા તો ૧૯૪૯માં આવેલી ફિલ્મ ‘મહલ’ના ગીત ‘આયેગા આનેવાલા’થી મળી. તે પછી તો તેમણે હિન્દી સહિત ૩૬થીયે વધારે ભારતીય ભાષાઓમાં હજારો ગીતો ગાયા અને તેમને ભરપૂર લોકપ્રિયતા મળી.તેઓ ભારતના નંબર વન ગાયિકા કહેવાયા.

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here