Saturday, September 5, 2026
HomeMumbaiમાઇક્રોફાઇનાન્સની 91 ટકા લોન આવક વધારવાના હેતુઓ માટે ઉપયોગમાં લેવાય છેઃ સા-ધન...

માઇક્રોફાઇનાન્સની 91 ટકા લોન આવક વધારવાના હેતુઓ માટે ઉપયોગમાં લેવાય છેઃ સા-ધન ભારત માઇક્રોફાઇનાન્સ રિપોર્ટ 2025

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

નાણાંકીય વર્ષ 2024-25ના અંતે માઇક્રોફાઇનાન્સ માટે કુલ એક્ટિવ ક્લાયન્ટ બેઝ 8.28 કરોડે રહ્યો છે અને બાકી લોન રૂ. 3,81,225 કરોડ રહી છે, એમ ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઝ ડેટામાં જાણવા મળ્યું છે. આમાં બેંકો, સ્મોલ ફાઇનાન્સ બેંકો (એસએફબી), નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (એનબીએફસી), એનબીએફસી-માઇક્રો-ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન્સ (એમએફઆઈ) અને અન્ય ધિરાણકર્તાઓનો સમાવેશ થાય છે. સેક્ટરના ક્લાયન્ટ બેઝ અને બાકી લોન અનુક્રમે 13 ટકા અને 14 ટકા ઘટ્યા હતા. સેલ્ફ-હેલ્પ ગ્રુપ (એસએચજી) લિંકેજમાં હકારાત્મક વૃદ્ધિ જોવા મળી છે જેમાં લિંક કરવામાં આવેલી 84.94 લાખ એસએચજી ક્રેડિટ માટે કુલ બાકી રકમ રૂ. 3.04 લાખ કરોડે પહોંચી છે, એમ નાબાર્ડે જણાવ્યું હતું. દેશમાં લગભગ 143.3 લાખ એસએચજી છે જેમાં 17.1 કરોડ પરિવારો એસએચજી બેંક લિંકેજ પ્રોગ્રામ હેઠળ બચતો સાથે જોડાયેલા છે.

સીઆરઆઈએફ હાઇમાર્કના જણાવ્યા મુજબ 31 માર્ચ, 2025ના રોજ 13.99 લાખ લોન અકાઉન્ટ્સ હતા. બાકી લોનમાં વિવિધ સંસ્થાઓનો હિસ્સો આ મુજબ હતોઃ એનબીએફસી-એમએફઆઈ – રૂ. 1,48,419 કરોડ (39 ટકા), બેંકો – રૂ. 1,24,431 કરોડ (32 ટકા), એસએફબી – રૂ. 59,817 કરોડ (16 ટકા), એનબીએફસી – રૂ. 45,042 કરોડ (12 ટકા) અને અન્ય – રૂ. 3,516 કરોડ (1 ટકો). વિવિધ સંસ્થાનોના લોન એકાઉન્ટ્સનો હિસ્સો આ મુજબ છેઃ એનબીએફસી-એમએફઆઈ – 539 લાખ (39 ટકા), બેંકો – 466 લાખ (33 ટકા), એસએફબી – 216 લાખ (15 ટકા), એનબીએફસી – 163 લાખ (12 ટકા) અને અન્ય – 15 લાખ (1 ટકો).

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here