Sunday, April 20, 2025
HomeGujaratમિત્રએ જ કરી મિત્રની હત્યા, નજીવી બાબતના ઝઘડાએ ધારણ કર્યું લોહિયાળ સ્વરૂપ

મિત્રએ જ કરી મિત્રની હત્યા, નજીવી બાબતના ઝઘડાએ ધારણ કર્યું લોહિયાળ સ્વરૂપ

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

સુરતના સલાબતપુરા વિસ્તારમાં વધુ એક યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. બનાવને પગલે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની અટકાયત કરી છે.

સુરતના માન દરવાજા ખાતે રહેતા અને અને ઝરીના કારખાનામાં કામ કરતા ૪૦ વર્ષીય ગિરીશ રવિચંદ નામના યુવકની સોસાયટીમાં રહેતા અન્ય યુવકો સાથે નજીવી બાબતમાં ઝઘડો થયો હતો. બાદમાં ગિરીશે પણ તેના સાથી મિત્રો સાથે ઝઘડો કરતાં જાપાન નામના યુવકે તેના ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. સમગ્ર બનાવમાં ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કરતા ગિરિશ નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ સલાબતપુરા પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી મૃતદેહનો કબજો લઈને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વની વાત એ છે કે, જ્યારે મિત્રએ મિત્રની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો તે પહેલાં સોસાયટીમાં રહેલી સ્ટ્રીટ લાઈટો બંધ કરી દીધી હતી. બાદમાં અંધારાનો લાભ લઈને ચપ્પુ વડે હુમલો કરીને ગિરિશને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પરિવારજનનું કહેવું છે કે, હત્યા કરનાર જાપાન સહિત અન્ય સાગરીતો ગાંજો અને સરસના નશામાં હતા. નશામાં ધૂત થઈને ગિરિષની હત્યા કરી હતી. હાલ પોલીસ હત્યારાની અટકાયત કરી તેના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here