Thursday, July 23, 2026
Homenationalભક્ત બની આવ્યા લૂંટારૂઓ, પૂજારીની કાર અને દાનની રકમ લઈ ફરાર

ભક્ત બની આવ્યા લૂંટારૂઓ, પૂજારીની કાર અને દાનની રકમ લઈ ફરાર

Date:

Related stories

એર ઇન્ડિયા 1 ઓગસ્ટ, 2026થી દિલ્હી-ટોરન્ટો ફ્લાઇટ ઇંધણ ભરવા...

દિલ્હી-ટોરન્ટો રુટ પર પહેલી વાર એર ઇન્ડિયાની પ્રીમિયમ ઇકોનૉમી...

સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ થી નવા...

સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થીઓ હવે એક જ દિવસમાં સરળતાથી મુલાકાત...

દેવશયની એકાદશી અને ચાતુર્માસ પ્રારંભ એટલે ક્ષીરસાગરમાં ભગવાનનાં આરામનું...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

ભારે વરસાદ અને હવામાન વિભાગના એલર્ટને પગલે નર્મદા જિલ્લામાં...

રાજપીપલા,તા 23નર્મદા જિલ્લામાં આજે થયેલા ભારે વરસાદના કારણે અનેક...

કરજણડેમના હેઠવાસમાં આશરે 43,110 ક્યુસેક્સ પાણીની જાવક

રાજપીપલા, તા 23 ડેડીયાપાડા સાગબારામાં ભારે વરસાદને પગલે કરજણ ડેમના...

મહિન્દ્રા ફાઇનાન્સે ત્રિમાસિક ગાળામાં ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ...

મુંબઈ, 22 જુલાઈ, 2026: ભારત માટે વિશ્વસનીય નાણાકીય ઉકેલો...

કર્ણાટકની રાજધાની બેંગ્લોરથી લગભગ 70 કિમી દૂર કેટલાક લૂંટારૂઓએ નાટકીય રીતે એક મંદિરના પૂજારી પાસેથી લાખો રૂપિયાની રકમ અને લક્ઝરી કાર લૂંટી લીધી. બિદનાગિરી સત્ય શનેશ્વર સ્વામી મંદિરમાં પ્રબંધકનું કામ કરનારા પૂજારીને લૂંટારૂઓએ ભક્ત બનીને લૂંટી લીધા.લૂંટારૂઓએ ઘટનાને તે સમયે અંજામ આપ્યો જ્યારે મંદિરના ધનંજય સ્વામી પોતાની સાથે દાનની લગભગ 25 લાખ રૂપિયાની રકમ લઈને ઘરે જઈ રહ્યા હતા. બદમાશોને પહેલાથી જ આ વાતની જાણ હતી તેવી શંકા સેવાઈ રહી છે. તેમણે ફિલ્મી અંદાજમાં પૂજારીને લૂંટવાની યોજના બનાવી હતીરિપોર્ટ્સ મુજબ શનિવાર ( 9 જૂને) રાત્રે લગભગ 10 વાગ્યે 6 બદમાશ એક નવી કારમાં આવ્યા અને તેમણે સ્વામીને ઘરે જતા સમયે રસ્તામાં રોકી લીધા. લૂંટારૂઓએ ભક્ત તરીકે સ્વામીને તેમનો પરિચય આપ્યો અને આગ્રહ કર્યો કે નવી કારને માળા પહેરાવીને પૂજા કરી આપેઆ બાદ સ્વામીજી લૂંટારૂઓની જાળમાં ફસાઈ ગયા અને તેઓ કારની પૂજા કરવા માટે પોતાની કારમાંથી નીચે ઉતર્યા. ધનંજય સ્વામીએ કારની નીચે પગ મૂક્યો એટલામાં જ બદમાશોએ આંખમાં મરચાની ભૂકી નાખી દીધી. આ બાદ સ્વામીના ડ્રાઈવર અને બાકીને બે લોકોને ધમકી આપીને કારમાંથી ઉતારી દીધા. બદમાશો સ્વામીના કારમાં સવાર થઈ ગયા અને થોડી જ વારમાં ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા

એર ઇન્ડિયા 1 ઓગસ્ટ, 2026થી દિલ્હી-ટોરન્ટો ફ્લાઇટ ઇંધણ ભરવા...

દિલ્હી-ટોરન્ટો રુટ પર પહેલી વાર એર ઇન્ડિયાની પ્રીમિયમ ઇકોનૉમી...

સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ થી નવા...

સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થીઓ હવે એક જ દિવસમાં સરળતાથી મુલાકાત...

દેવશયની એકાદશી અને ચાતુર્માસ પ્રારંભ એટલે ક્ષીરસાગરમાં ભગવાનનાં આરામનું...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

ભારે વરસાદ અને હવામાન વિભાગના એલર્ટને પગલે નર્મદા જિલ્લામાં...

રાજપીપલા,તા 23નર્મદા જિલ્લામાં આજે થયેલા ભારે વરસાદના કારણે અનેક...

કરજણડેમના હેઠવાસમાં આશરે 43,110 ક્યુસેક્સ પાણીની જાવક

રાજપીપલા, તા 23 ડેડીયાપાડા સાગબારામાં ભારે વરસાદને પગલે કરજણ ડેમના...

મહિન્દ્રા ફાઇનાન્સે ત્રિમાસિક ગાળામાં ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ...

મુંબઈ, 22 જુલાઈ, 2026: ભારત માટે વિશ્વસનીય નાણાકીય ઉકેલો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here