Monday, September 14, 2026
Homenationalભક્ત બની આવ્યા લૂંટારૂઓ, પૂજારીની કાર અને દાનની રકમ લઈ ફરાર

ભક્ત બની આવ્યા લૂંટારૂઓ, પૂજારીની કાર અને દાનની રકમ લઈ ફરાર

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

કર્ણાટકની રાજધાની બેંગ્લોરથી લગભગ 70 કિમી દૂર કેટલાક લૂંટારૂઓએ નાટકીય રીતે એક મંદિરના પૂજારી પાસેથી લાખો રૂપિયાની રકમ અને લક્ઝરી કાર લૂંટી લીધી. બિદનાગિરી સત્ય શનેશ્વર સ્વામી મંદિરમાં પ્રબંધકનું કામ કરનારા પૂજારીને લૂંટારૂઓએ ભક્ત બનીને લૂંટી લીધા.લૂંટારૂઓએ ઘટનાને તે સમયે અંજામ આપ્યો જ્યારે મંદિરના ધનંજય સ્વામી પોતાની સાથે દાનની લગભગ 25 લાખ રૂપિયાની રકમ લઈને ઘરે જઈ રહ્યા હતા. બદમાશોને પહેલાથી જ આ વાતની જાણ હતી તેવી શંકા સેવાઈ રહી છે. તેમણે ફિલ્મી અંદાજમાં પૂજારીને લૂંટવાની યોજના બનાવી હતીરિપોર્ટ્સ મુજબ શનિવાર ( 9 જૂને) રાત્રે લગભગ 10 વાગ્યે 6 બદમાશ એક નવી કારમાં આવ્યા અને તેમણે સ્વામીને ઘરે જતા સમયે રસ્તામાં રોકી લીધા. લૂંટારૂઓએ ભક્ત તરીકે સ્વામીને તેમનો પરિચય આપ્યો અને આગ્રહ કર્યો કે નવી કારને માળા પહેરાવીને પૂજા કરી આપેઆ બાદ સ્વામીજી લૂંટારૂઓની જાળમાં ફસાઈ ગયા અને તેઓ કારની પૂજા કરવા માટે પોતાની કારમાંથી નીચે ઉતર્યા. ધનંજય સ્વામીએ કારની નીચે પગ મૂક્યો એટલામાં જ બદમાશોએ આંખમાં મરચાની ભૂકી નાખી દીધી. આ બાદ સ્વામીના ડ્રાઈવર અને બાકીને બે લોકોને ધમકી આપીને કારમાંથી ઉતારી દીધા. બદમાશો સ્વામીના કારમાં સવાર થઈ ગયા અને થોડી જ વારમાં ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here